January 27th 2023

માનવતા પ્રસરે

 ###Page 34 – Agniveer###
.            માનવતા પ્રસરે

તાઃ૨૭/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને સમયે દેહ મળે,જે મળેલદેહથી જીવને પ્રભુકૃપાએ સમજાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
જગતપર પવિત્રકૃપા પરમાત્માની થઈ,જે હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીજાય 
ભારતદેશમાં સમયે પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ હિંદુધર્મની પ્રેરણા થાય 
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મકહેવાય,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે પ્રભુકૃપાએ સમયની સાથે લઈ જાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહનેસુખ આપીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય,એ જીવને મુક્તિ માર્ગેલઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં એકૃપા કહેવાય,નાઆશાઅપેક્ષા અડીજાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
###################################################################