January 16th 2023

હરહર ભોલે મહાદેવ

 ***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-17.png છે***
.           હરહર ભોલે મહાદેવ

તાઃ૧૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ શ્રધ્ધાથી ભગવાનની પુંજા સમયે કરાઇ જાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને ભક્તિઆપીજાય
પવિત્રદેશ જગતમાં ભારતછે જે હિંદુધર્મથી પ્રેરીજાય,જીવને જન્મમરણથી અનુભવાય
પવિત્રક્ર્પાળુ શંકર ભગવાન એ હરહર મહાદેવ પણકહેવાય,જે ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય,જે માનવદેહને પવિત્ર પાણી પણ આપીજાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
શંકર ભગવાનની પુંજા હિંદુધર્મમાં ઘરમાંજ કરાય,શિવલીંગપર દુધ અર્ચના પણ કરાય
હરહર ભોલે મહાદેવ સંગે ૐ નમઃશિવાયથી,ધુપદીપ પ્રગટાવી શિવલીંગની પુંજા થાય
પવિત્ર પત્નિ પાર્વતીમાતાની પણ પુંજા કરાય,પવિત્ર શક્તિશાળી પુત્ર ગણપતિકહેવાય
હિંદુધ્ર્મમાં પુત્ર શ્રીગણેશથી પુંજાય,જે માનવદેહના ભાગ્ત્યવિધાતા અને વિઘ્નહર્તાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,ભોલેનાથની કૃપાએ હિંદુધર્મમાં વંદન થાય
માતા પાર્વતીના બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પુત્રી અશોકસુંદરી પણ જન્મી જાય
પ્રથમપુત્ર ૐ ગં ગણપતયે નમો નમઃથીપુંજાય,જે જીવનાદેહના ભાગ્યવિધાતાથી પુંજાય 
માનવદેહને સમયની સાથે ચાલતા કળીયુગથી બચવા,વિઘ્નહર્તા શ્રીગણૅશની પુંજાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય
-----------------------------------------------------------------------.
+++ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ===
 

January 16th 2023

(((દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવાની આ છે સાચી રીત : આ શુભ સમયમાં કરશો પૂજા તો થશે)))

                સમયનો સાથ મળે

  તાઃ૧૬/૧/૨૦૨૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય
પાવનરાહ મળે જીવનમાં પભુકૃપાએ સુખ મળે,ના દેહને અપેક્ષાય અડી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતપર જીવનુ આગમન માનવદેહથી મળે,એ ભગવાનની પાવનક્ર્પા કહેવાય
જીવને અનેકદેહથી જન્મ મળે પ્રભુકૃપાએ,માનવદેહથી જન્મમળે એપ્રભુકૃપાથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે.જે જીવને આગમનવિદાય આપી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,સમયે દેહપણ મળી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
અનંતક્ર્પા ભગવાનની જગતમાં કહેવાય,જે જન્મ મળેલદેહને ઉંમરસાથે લઈજાય
જન્મમળેલદેહને પ્રથમ બાળપણ મળે,પછી જુવાની અંતે ઘૅડપણ પણ મળીજાય
જગતમાં નાકોઇ દેહથીદુર રહેવાય,ફક્ત જન્મમરણથી આગમનવિદાય આપીજાય
આ અદભુતલીલા ભગવાનની કહેવાય,જે ભારતમા જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################