January 9th 2023

કૃપાથી સંગાથ મળે

.***14 December Horoscope : આ રાશીના જાતકોએ આજે ગુસ્સો ટાળવો, વાંચો આજનું રાશિફળ - Samacharwala***
            કૃપાથી સંગાથ મળે 

તાઃ૯/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અનેકદેહથી જીવને આગમન મળે,જે પ્રભુકૃપાએ સમયની સાથે જીવાડી જાય
માનવદેહને સમયે જીવનમાં સમયનીસાંકળ સ્પર્શીજાય,જે યુગની સમજણથી અનુભવાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
જગતપર પવિત્રકૃપા પરમાત્માની જે જીવને,પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇની તાકાત જગતમાં જે જન્મમરણથી,મળેલદેહને ધાર્મીકકર્મ કરાવીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,એ મળેલ માનવદેહને શ્રધ્ધાથી પ્રભુને વંદન કરાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લીધા,જેમની સમયે ઘરમાંપ્રભુની પુંજાકરાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
ધરતીપર જીવને અનેકદેહહી જન્મમળે,સમયે નિરાધારદેહ જેપ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલનિરાધારદેહને નાકર્મનો સંગાથમળે જીવનમાં,માનવદેહને પ્રભુનીપવિત્રકૃપામળતીજાય
મોહમાયા અને લાગણી માગણી માનવદેહને,પ્રભુની કૃપાએ જીવનમાં નાકોઇ તકલીફઅડે
પાવનરાહે જીવન જીવવા હિંદુધર્મથી પ્રેરણામળી,જે ઘરમાં ધુપદીપ કરી આરતી ઉતારાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય. 
#############################################################################