January 19th 2023

પવિત્ર પભુની કૃપા

 ***આ 3 રાશિઓ પર રહે છે ભગવાન શિવની કૃપા, જાણો શું તમારી પણ રાશિ છે આમાં. | Dharmik Topic***
.              પવિત્ર પ્રભુનીકૃપા 

તાઃ૧૯/૧/૨૦૨૩                 પ્ર્દીપ બ્રહ્મભટ્ટ     

જીવને મળેલ માનવદેહ એ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે સમજાઈ જાય
આગમન વિદાય એજીવને સમયે મળે,જે જન્મમરણના સંબંધથી જીવન જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
પ્રભુની પવિત્રકૃપા અવનીપર ભારતદેહથી,જે ભગવાને લીધેલ જન્મથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મથી જગતમાં પુંજન કરાઇ જાય
હિંદુધર્મમાંજ પ્રભુની પવિત્રકૃપા થઈ,જે અનેક પવિત્રર્દેહથી માનવદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જીવનમાં સમયને સમજીને ચલાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
અદભુતકૃપા પરમાત્માએ લીધેલ અનેકદેહથી મળતી જાય,સમયે દેહથી પુંજનકરાય
પ્રભુની પવિત્રકૃપાએ પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતી કરાય
પુંજાકરીને ભગવાનને વંદનકરી અર્ચનાકરાય,જે મળેલદેહથી સવારે ઘરમાં પુંજાથાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહથી,જીવનમાં નાઆશાઅપેક્ષાએજ જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
************************************************************************
January 19th 2023

પ્રેમની પવિત્ર રાહ


.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૯/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રક્ર્પા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
ધરતીપર મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ જન્મમરણથી આગમનવિદાય મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે માનવદેહમળે જન્મથી,જે દેહને સમયની સાથે ભગવાનકૃપા કરીજાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનો સંબંધ,ના કોહજ દેહથી દુર રહી જીવાય
સમયનો સાથ મળે ધરતીપર એ કર્મની કેડી કહેવાય,જે દેહને સમયસાથે લઈજાય
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ,જે બાળપણજુવાની અને ઘૈડપણથી મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રરાહે ભગવાનની પુંજા કરાય,જે દેહને કૃપા મળી જાય 
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મ લીધા ભારતદેશમાં.જીવનાદેહપર કૃપા કરી જાય
પવિત્રદેહ ભગવાને લીધા અવનીપર,જેમની શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી, માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જન્મથીમળેલ માનવદેહને અનેકધર્મનો સંબંધ,હિંદુધર્મએદેહને પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનનીકૃપાએ જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમા ભગવાનઅનેકદેહથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,જે પ્રેમની પવિત્ર્રરાહે મળીજાય 
પવિત્રરાહે જીવન જીવાય જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને કોઇ તકલીફ અડીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
************************************************************************