January 19th 2023
******
. પવિત્ર પ્રભુનીકૃપા
તાઃ૧૯/૧/૨૦૨૩ પ્ર્દીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ એ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે સમજાઈ જાય
આગમન વિદાય એજીવને સમયે મળે,જે જન્મમરણના સંબંધથી જીવન જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
પ્રભુની પવિત્રકૃપા અવનીપર ભારતદેહથી,જે ભગવાને લીધેલ જન્મથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મથી જગતમાં પુંજન કરાઇ જાય
હિંદુધર્મમાંજ પ્રભુની પવિત્રકૃપા થઈ,જે અનેક પવિત્રર્દેહથી માનવદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જીવનમાં સમયને સમજીને ચલાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
અદભુતકૃપા પરમાત્માએ લીધેલ અનેકદેહથી મળતી જાય,સમયે દેહથી પુંજનકરાય
પ્રભુની પવિત્રકૃપાએ પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતી કરાય
પુંજાકરીને ભગવાનને વંદનકરી અર્ચનાકરાય,જે મળેલદેહથી સવારે ઘરમાં પુંજાથાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહથી,જીવનમાં નાઆશાઅપેક્ષાએજ જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
************************************************************************
No comments yet.