January 1st 2023

સમયનો સંગાથ

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.            સમયનો સંગાથ

તાઃ૧/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે પરમાત્માની કૃપાનો સાથ આપી જાય
માનવદેહમળે જીવને એદેહને કર્મકરાવી જાય,એ પ્રભુની પવિત્રકૃપાએજ થઈજાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
જીવને સમયેજ દેહ મળે અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ દેહનેકર્મ કરાવી જાય
પ્રવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય 
જીવનુ આગમન અનેકદેહથી દુનીયામાં,એ જીવના ગતજન્મના કર્મથીજ મળી જાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
ભગવાનથી પવિત્રરાહમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
જગતમાં પવિત્ર સુર્યદેવના આગમનથી,જીવના દેહને દરરોજ સવારસાંજ મળી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાએ જીવાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
*********************************************************************
January 1st 2023

પ્રભુનીકૃપાએ મળે

 Nobat - Jamnagar Gujarati Evening Daily
.            પ્રભુનીકૃપાએ મળે

તાઃ૧/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહ પર પરમાત્માની પાવંનકૃપાએ,દેહને સમયની સાથે લઈ જાય
આજકાલની નાકોઇજ અપેક્ષારહે જીવનમાં,જે ૨૦૨૨ને વિદાય આપી ૨૦૨૩આપી જાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
જગતપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
પરમાત્માની કૃપા મળે  સમયે,જે જીવને અનેકદેહથી જન્મ મળૅ ના કોઇથી દેર રહેવાય
મળેલદેહને સમયની સમજણ મળતી જાય,જ્યાં જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળતો જાય
જીવને અવનીપર પ્રભુકૃપાએ સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
અવનીપરના આગમનને માબાપનીકૃપાએ દેહમળે,જે પરિવારની સાથે જીવન જીવાડીજાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથમળે,જે દેહને બાળપણ જુવાનીઅને ઘડપણમળીજાય
અદભુત લીલા જગતપર પરમાત્માની કહેવાય,જે સમયે નુતન વર્ષથી અનુભવ મળતોજાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
###########################################################################
     સમયે જીવનમાં ૨૦૨૨ને ગઈકાલે વિદાય મળી.ભગવાનની કૃપાએ નુતન વર્ષ ૨૦૨૩નુ 
આજથી શરૂ થાય અવનીપર મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં સુખ આપીજાય.
###########################################################################