January 1st 2023

સમયનો સંગાથ

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.            સમયનો સંગાથ

તાઃ૧/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે પરમાત્માની કૃપાનો સાથ આપી જાય
માનવદેહમળે જીવને એદેહને કર્મકરાવી જાય,એ પ્રભુની પવિત્રકૃપાએજ થઈજાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
જીવને સમયેજ દેહ મળે અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ દેહનેકર્મ કરાવી જાય
પ્રવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય 
જીવનુ આગમન અનેકદેહથી દુનીયામાં,એ જીવના ગતજન્મના કર્મથીજ મળી જાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
ભગવાનથી પવિત્રરાહમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
જગતમાં પવિત્ર સુર્યદેવના આગમનથી,જીવના દેહને દરરોજ સવારસાંજ મળી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાએ જીવાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
*********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment