January 24th 2023

ભગવાનની પાવનકૃપા

 ***Article | Prempatr Prabhune | પ્રેમપત્ર પ્રભુને | Shopizen***
.           ભગવાનની પાવનકૃપા

તાઃ૨૪/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય,ત્યાં પવિત્રરાહેજ જીવન જીવાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને કર્મનો અનુભવપણથાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જ્યાં પરમાત્માની પવિત્રકૃપાએજ જીવન જીવાય
મળેલદેહને પાવનરાહે શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુને વંદનકરી ધુપદીપકરી આરતી ઉતારાય
મળે ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,એ મળેલદેહના જીંવને અંતે મુક્તિ મળી જાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને જીવનમાં,જે અનેકરાહે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
દેહને નાકોઇ અપેક્ષા રહે કે નાકદી,જીવનમાં કોઇ આશા રખાય એજ કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પરમાત્માની કૃપાએ જીવનમાં સુખ આપીજાય
પરમાત્માનોપ્રેમ ઘરમાંજ પ્ર્ભુનીધુપદીપ પ્રગટાવી,દીવોકરી વંદન સહિત આરતીકરાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
###########################################################################