January 13th 2023

પ્રેમ મળે જીવનમાં

 ***જ્યારે પ્રભુદર્શનની ઈચ્છા થાય ત્યારે ભક્તિનો પ્રારંભ થાય છે | નવગુજરાત સમય***
.            પ્રેમ મળે જીવનમાં

તાઃ૧૩/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં સમયે નિખાલસપ્રેમ મળી જાય 
પરમાત્માની કૃપાએ જીવનમાં સમયસાથે ચલાય,નાકોઇજ અપેક્ષાકેઆશા રખાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અડીજાય,ના કોઇજ જીવનાદેહથી દુર રહેવાય
અવનીપરનુ જીવનુ આગમન સમયનીસાથે લઈજાય,જે મળેલદેહના કર્મથી સમજાય
કુદરતની આ પાવનરાહ કહેવાય જગતપર,જે સમયે અનેકદેહને કર્મપણ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં થાય,જે સમયે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે એજ પભુકૃપા કહેવાય,એ મળેલદેહને કર્મઆપી જાય
સમયનીસાથે જીવનમાં ચાલવા પ્રેરણામળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતી ઉતારાય
હિંદુધર્મએ જગતમાં પરમાત્માનોકૃપા છે,જે શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજાય કરાય
જગતમાં પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુજ જન્મથી ભારતદેશમાં પધારી જાય 
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
#########################################################################