January 31st 2023
%%%%%%
. મળે પ્રભુનીકૃપા
તાઃ૩૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ સમયે અનેકદેહથી જન્મ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
પવિત્રકૃપા પ્રભુની જગતપર કહેવાય,જે જીવનાદેહને જન્મમરણથી અનુભવથાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,એ મળેલદેહને જીવનમાં પ્રેરણા થાય
પવિત્ર ભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,નાકોઇદેહથી દુર રહીને જીવનજીવાય
પ્રભુનીકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપકરી દીવો પ્રગટાવી આરતી ઉતારાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસમયની સાથેચલાવી જાય
અવનીપરના જીવના દેહના આગમનથી,પાવનકૃપાએ જીવનમાં સમયનીસાથે ચલાય
ના મોહમાયાની ચાદર અડે જીવનાદેહને,જ્યાં ભગવાનની પવિત્રપુંજા ઘરમાંજ કરાય
ભગવાનની અદભુતકૃપામળે શ્રધ્ધાથીથયેલ ભક્તિથી,જીવને જન્મમરણથી મુક્તિ મળે
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
*********************************************************************
No comments yet.