February 26th 2023
.
પવિત્રમાતાનો પ્રેમ
તાઃ૨૬/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મ્ળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ધરમાં ભગવાનની પુંજાય કરાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
જગતમાં પ્રભુએ ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા થાય,જે નિરાહારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કર્મ અડીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
પવિત્ર દુર્ગામાતાની શ્રધ્ધાથી ભક્તિ કરતા,જય દુર્ગા માતાના મંત્રથી પુંજાકરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે જીવનંમાં સુખ આપીજાય,ના કોઇઅપેક્ષા અડીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિથાય
ભગવાનની કૃપાએ મળેલદેહને પ્રેમમળે,ના જીવનમાં કોઇતકલીફ કદીઅડીજાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
#####################################################################
No comments yet.