March 27th 2023

કૃપામળે પ્રેમથી

  ***પ્રાપ્ત કરવા માંગો છો માતા સરસ્વતીની કૃપા, તો વસંત પંચમીના દિવસે કરી લો આ 5 કામ, થશે લાભાલાભ..... - We Gujjus*** 
               કૃપામળે પ્રેમથી

તાઃ૨૭/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કલમની માતાસરસ્વતીની પવિત્રરાહે પ્રેરણામળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,નિખાલસરાહે જીવન જીવતા પવિત્રપ્રેમમળીજાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે ભારતદેશથી માનવદેહને,એ દેહનેજીવનમાં અનુભવથાય
જીવનેજગતમાં અનેકદેહનોસંબંધ જન્મથી,પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળીજાય
અવનીપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુ જાનવર અને પક્ષીથીદેહમેળવાય
નાજીવનમાં કોઇનો સાથમળે કેનાઉંમરને પકડાય,એ અદભુતલીલા જગતમાંકહેવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા માતા સરસ્વતીની અવનીપર,જે મળેલમાનવદેહની કલમથી રચના થાય
જગતમાં કલાની પવિત્રદેવી કહેવાય,જે માનવદેહને સમયે કલાનો સાથ મળી જાય
જગતમાં સમયને નાપકડાય કોઇમાનવદેહથી,માતાની પવિત્રકૃપાએ પ્રેરણામળીજાય
માતાની કલમની પવિત્રકૃપા સમયે મળતીજાય,જે રચનાઓની પ્રેરણાથી અનુભવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
########################################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment