May 29th 2023

શ્રધ્ધાથી ભક્તિ કરો

 ***ગાયત્રી માતાની આરતી - Dharma News***
.             શ્રધ્ધાથી ભક્તિ કરો

તાઃ૨૯/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણા મળે
મળેલદેહને ભગવાનનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
જીવનેમળેલદેહના અવનીપરનાઆગમને,પ્રભુની પવિત્રપ્રેરણા કર્મકરાવીજાય
માનવદેહને સમયે કર્મનો સંબંધ જીવનમાં,જે નિરાધારદેહથી બચાવી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની,જે શ્રધ્ધાથીજીવનમાં ભક્તિ કરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સાથમળે,જે ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
શ્રધ્ધાથી મળેલદેહથી જીવનમાં ભક્તિથાય,જે જીવનાદેહને સુખ આપીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે
જગતમાં પવિત્રલીલા જીવના મળેલદેહપર,જે જીવને જન્મમરણથી સમજાય
ભગવાનની સમયે શ્રધ્ધાથી પુંજાકરતા,સમયે જીવને કૃપાએ મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
################################################################
May 28th 2023

સમયનો પવિત્ર સાથ

સોમવારે કરો ભગવાન શિવના વિશેષ ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ
.            સમયનો પવિત્ર સાથ

તાઃ૨૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય
જીવનમાં નાકોઇ દેહથી કદી દુર રહેવાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
સમયેજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ મળે,ના કોઇ અપેક્ષાઅડીજાય
જીવનમાં સમયસાથે ચાલવા પવિત્રકર્મની પ્રેરણામળે,જે અનુભવ આપી જાય
પવિત્રભાવનાથી જીવનમાં પ્રભુની ભક્તિજ કરતા,જીવને પવિત્રરાહે દોરીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે ગતજન્મના થયેલકર્મથી મળે
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવા પ્રભુનીપુંજાકરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
મળેલ નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધ,જે જન્મમરણથી જીવનેદેખાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને પ્રભુનીકૃપાએ જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
પવિત્ર કૃપાએ માનવદેહ મળે જીવને,જે મળેલદેહને પ્રભુકૃપાએભક્તિઆપીજાય
માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જે શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજાકરાય 
જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,પ્રભુકૃપાએ જીવનેઅંતે મુક્તિ મળીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
####################################################################

 

May 26th 2023

શ્રધ્ધાથી ભક્તિનો સાથ

  
            શ્રધ્ધાથી ભક્તિનો સાથ

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે ભગવાનની જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પાવનકૃપા મળે જગતમાં,પવિત્ર ભારતદેશથી જ્યાં પ્રભુજન્મલઈજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએ અવનીપર,માનવદેહ મળૅ જે સમયસાથેલઈજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાં કહેવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી,જન્મલઈ ભક્તોપર કૃપાકરી જાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાંશ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજા કરાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
શ્રધ્ધાથી ભગવાનની સમયે પુંજા કરી,માળાથી ભગવાનના નામનુ સ્મરણ કરાય
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જે પરિવારને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,ના મોહમાયા અડીજાય
અવનીપર જન્મથી મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમનાઅપીજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
####################################################################

	
May 22nd 2023

કૃપાળુ ભોલેનાથ

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            કૃપાળૂ ભોલેનાથ 

તાઃ૨૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પાવનકૃપામળે પવિત્ર ભોલેનાથની માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી સોમવારે પુંજા કરાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથી વંદનકરાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈ ભક્તોપરકૃપાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે પરમાત્માની પાવનકૃપાએ મળીજાય
માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય,એમળેલદેહને જીવનમાંપવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐનમઃશિવાયથી પુંજા કરતા,સંગે માતાપાર્વતીની કૃપાય મળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રશંકરભગવાનને શ્રધ્ધાથી મહાદેવભોલેનાથ,જે માતાપાર્વતીના પતિદેવથીપુંજાય
પવિત્રપુત્ર શ્રીગણેશજી કહેવાય.જેમની હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી ઘરમાંપુંજાકરાય
ભારતદેશમાં ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરી જાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહથી જન્મમળે,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
####################################################################

 

May 18th 2023

પવિત્ર ભક્તિની રાહ

 
.            પવિત્ર ભક્તિની રાહ

તાઃ૧૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓની ભક્તિ કરાય
પરમાત્માએ જગતમાં પવિત્રપ્રેરણાકરી ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય   
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
જીવનેસમયે અવનીપર જન્મથી દેહમળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને સમયનો સંગાથમળે જીવનમાં,જેદેહને બાળપણજુવાનીઘેડપણમેળવાય
મળેલ માનવદેહ એપ્રભુકૃપાએ ગતજન્મના,થયેલકર્મથી જીવને આગમન મળીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય 
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જેBપવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપાથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જેસમયસાથે લઈજાય,જ્યાં ઘરમાંપ્રભુનીશ્રધ્ધાથીભક્તિકરાય
જીવને માનવદેહ મળૅ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇઆશા અડીજાય
મળેલદેહને પવિત્ર જીવનનીરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
May 17th 2023

સમયને પકડજો

 ******
.             સમયને પકડજો          

તાઃ૧૭/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા માતા સરસ્વતીની માનવદેહપર,જે મળેલદેહને સમયની સમજણ આપીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે સમયે માતાની પવિત્રકૃપાએ કલમપ્રેમી કરીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેભારતદેશથી,જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
અદભુતકૃપા ભગવાનની કહેવાય જે જીવનેસમયે,જન્મમરણથી આગમનવિદાય આપીજાય 
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી દેહમળે,પ્રભુની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય 
જીવના મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ધેડપણથી, સમયને સમજીનેજ ચલાય 
જીવને નિરાધારદેહથી જન્મમળે અવનીપર,નાકોઇ કર્મનીરાહમળે કે કોઈઅપેક્ષાએજીવાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
************************************************************************

	
May 14th 2023

પવિત્ર શ્રધ્ધાની કૃપા

 Vrat Katha - Lakshya Tv
.            પવિત્ર શ્રધ્ધાની કૃપા  

તાઃ૧૪/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
સમયની કેડી પકડીને ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ ઘરમાં શ્રધ્ધાથીભક્તિ કરાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માએ લીધેલદેહથી,મળેલમાનવદેહપર કૃપા મળીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મછે,જે ભારતદેશથી ભગવાનની પવિત્ર પ્રેરણાથી મળે
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે દેહને ભક્તિરાહ દઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
જીવને અનેકદેહનો સંબંધ જન્મથી મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના કર્મનીકેડી અડીજાય
નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધમળે,માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે
મળેલદેહના કર્મથીજીવને અવનીપરજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################

	
May 12th 2023

કૃપા મળે સમયની

 દુર્વા દુર્વા ઉપાય જણાવવામાં આવ્યા છે. જીવન સંકટને સમાપ્ત કરવા
.            કૃપા મળે સમયની

તાઃ૧૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને સમયસાથે લઈ જાય
કળીયુગની કેડી એ મળેલમાનવદેહને સ્પર્શી જાય,નાકોઇથી જીવનમાંદુરરહેવાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
કુદરતની આ પવિત્રકૃપા દેહને સમયસાથે લઈ જાય,જે જીવને સમયથી સમજાય 
જીવને ગતજન્મે મળેલદેહથી થયેલ કર્મથી,અવનીપર માનવદેહથી આગમન થાય
જગતમાં મળેલદેહને ભગવાનની પવિત્રક્ર્પા,ભારતદેશથી અનુભવ આપી પ્રેરીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી મળેલદેહને સુખઆપીજાય
ભગવાને પવિત્ર ભારતદેશમાં જન્મલઈ,જીવના માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી માનવદેહપર,જે પવિત્રરાહે દેહને જીવાડી જાય
પવિત્રપરમાત્માની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પભુનીભક્તિ કરાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
##################################################################
May 6th 2023

ભક્તિની પવિત્રકેડી

ભક્તિ અને ઉપાસનાનું પર્વ નવરાત્રી – Gujaratmitra Daily Newspaper
.            ભક્તિની પવિત્રકેડી

તાઃ૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી પ્રભુની પવિત્રરાહે પુંજા કરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ કહેવાય,એ ભગવાનનીકૃપાએ દેહને સમયે મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાનના દેહની પ્રભાતે ઘરમાં પુંજા કરાય
અવનીપર જીવને જન્મથી મળેલ માનવદેહ,એ હિંદુધર્મથી જીવને અંતે મુક્તિઆપીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવને મળેલદેહને,સમયનીસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનનીકૃપા માનવદેહનેમળે,જે જીવનાદેહને જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાકરી જાય
જીવનમાં સમયને નાકોઇથી પકડાય,કે નાકોઇથી દુર રહીને જીવનમાં પવિત્ર્રરાહે જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે પવિત્રહિંન્દુધર્મથી પ્રેરણાકરીજાય 
પ્રભુની પવિત્રકૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
##########################################################################
May 2nd 2023

પ્રવિત્રપ્રેરણા પ્રભુની

.        
                  પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે મળેલદેહને અનુભવથી જીવાડી જાય 
માનવદેુહ મળે જીવને સમયે જે પ્રભુનીકૃપા થાય,જીવને જન્મમરણથી સમજાઈજાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહ મળે,ના કોઇજીવનો કદીસાથ મળે 
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
જીવનુ આગમન માનવદેહથીથાયસમયે,જે પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળીજાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણથી આગમનવિદાય આપીજાય 
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને ગતજન્મનાદેહના કર્મથીજ મળે 
મળેલ માનવદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,જે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળે 
જીવનમાં સમયે ભગવાનનીસેવા ઘરમાંકરવા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતી કરાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
######################################################################
Next Page »