June 19th 2024

પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

*****કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ  ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ! - Aas Pass Daily*****
              પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૯/૬/૨૦૨૪                     પ્ર્દીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેહથીભગવાન ભારતમાંજન્મીજાય,એ ભારતદેશનેપવિત્રકરીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
ભારતદેશને પ્રભુનીકૃપાએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય  
જગતમાં હિંદુધર્મનીપ્રેરણા ભારતનાભક્તોની,જે જગતમાંધાર્મીકમંદીર બનાવીજાય
પવિત્રકૃપા મળે માનવદેહને પવિત્રધર્મથી,જેમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા લક્ષ્મીમાતાથી પુંજાય,જે શ્રધ્ધાથી પુજાએ સુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપાળુ અવનીપર મળેલમાનવદેહને,પવિત્ર માતાલક્ષ્મીનીકૃપામળે
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપા સુખમળીજાય
પવિત્રધર્મમાં સમયે ઘરમાં ધુપદીપ પગટાવી,પુંજાકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
પુજ્યલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીનીમાતા છે,એ શ્રધ્ધાથી ભક્તિકરતાસુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
######################################################################
June 11th 2024

પ્રભુની નિખાલસપ્રેરણા

%%%પર્યાવરણ એટલે શું ? તેમાં શું શું હોય ? | What is environment Whats in it%%%
             પ્રભુની નિખાલસપ્રેરણા

તાઃ૧૧/૬/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્ર અદભુતકૃપામળે સમયે જીવના,જન્મથી મળેલ માનવદેહને અવનીપર
જીવનમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને અવનીઅર જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ મળીજાય 
સમયનીસાધે ચાલતા જીવને જગતમાં,જન્મમરણથી આગમનવિદાય મેળવાય
મળેલદેહને જીવનમાં સમયે જન્મમરણથી,કર્મનીકેડી મળેજેસમયસાથેલઈજાય
કર્મનીરાહ જીવના જન્મથી મળેલદેહથી,જગતમાં પવિત્રભારતદેહથી મળીજાય 
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહ મળીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જગતમાં હિંદુધર્મથી માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય,જે જન્મમરણથી અનુભવાય   
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
###################################################################
May 28th 2024

સમયનોમળે સંગાથ પ્રભુનીકૃપામળે

######અખિલ પ્રજાપતિ યુવા ફાઉન્ડેશન - 💥 આપણા પ્રજાપતિ સમાજ કુંભાર ભગત તરીકે ઓળખ અેવા પ્રજાપતિ સમાજ માં પ.પુ.વંદનીય સંતો ની નામાવલી યાદી મુકેલી છે ...#####
             સમયનોમળે સંગાથ 

તાઃ૨૮/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્ર અદભુતકૃપા કલમપ્રેમીમાતાની મળે,એ સમયસાથે કલમને પકડાવીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
પ્રભુની કૃપાથી ભગવાને પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મનીકૃપામળી
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય જેમાં,પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મના મંદીરો ભક્તોની પ્રેરણાથી,જગતમાં બનાવી જાય જ્યાં પુંજાકરાય
જીવને જન્મથી મળે માનવદેહ જે સમયના સાથે,જીવનાદેહને પ્રેરણા કરીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જગતમાં,હિંદુધર્મના ભક્તોની પ્રેરણા મળીજાય
મળેલદેહને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનને,ધુપદીપ પ્રગટાવી દીવોકરીઆરતીકરાય
પવિત્ર હિંદુધર્મના ભક્તો જગતમાં પ્રભુની પ્રેરણાએ,પવિત્ર મંદીરો બનાવી જાય
જીવને અવનીપરસમયે જન્મમરણનો સંગાથમળૅ,જે મળેલદેહના કર્મથી મેળવાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
###################################################################
May 18th 2024

કુદરતની જ્યોત પ્રભુની જ્યોત

   
             કુદરતની જ્યોત

તાઃ૧૮/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈ જાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા અડી જાય 
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય,જેજીવનાદેહને પવિત્રરાહઆપીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,એ માનવદેહને કર્મથી અનુભવથાય
લાગણી મોહનેદુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમનીસાથે જીવનજીવાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનની સમયે પુંજા કરાય 
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જે ભક્તિરાહે પ્રેરણા કરીજાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય
ભગવાનની પ્રેરણાથી મળેલદેહને સમયે,જ્ન્મમરણથીજ જીવને મુક્તિ મળી જાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
=====================================================================
May 17th 2024

પ્રભુની પાવનકુપા

 અધિક માસના પૂર્ણ થાય એ પહેલા કરી લેજો અતિ મહત્વનું કામ, લક્ષ્મીજી વરસી પડશે, થઈ જશે ધનના ઢગલા | Before the completion of Adhik month, do very important work, Lakshmi will rain,
.            પ્રભુની પાવનકૃપા

તાઃ૧૭/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી જીવનમાં પ્રભુનીભક્તિ કરાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે જીવનમાં,જે ગત જન્મના પવિત્રકર્મથી મળી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ સમયે,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
મળેલદેહને કર્મનોસંબંધ શ્રધ્ધા ભાવનાથીજ ભક્તિ કરતા,પ્રભુકૃપાએ જીવન જીવાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
પ્રવિત્ર પ્રેરણા મળી ભગવાનની ભક્તોને,જગતમાં અનેકપવિત્ર મંદીર બનાવી જાય 
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં પવિત્રદેહથી,ભગવાન ભારતદેશમાંજ જન્મી જાય 
ભગવાને પવિત્ર ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પુંજાકરાય,સમયે મંદીર જઈ આરતીકરાય
પવિત્રહીંદુધર્મ કહેવાય પવિત્ર ભક્તોની પ્રેરણા મળતા,જગતમાં હિંદુમદીરબનીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
********************************************************************
May 12th 2024

મળી પવિત્રરાહ

    %%%%%Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા%%%%% 
.             મળી પવિત્રરાહ  

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,સમયે પવિત્રરાહ મળી જાય
એ જીવનમાં પવિત્રકર્મની પ્રેરણામળે,જે માનવદેહને ના અપેક્ષાઅડી જાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્ર પરમાત્માનીક્રુપામળે જીવનાદેહને,સમયે ઘરમાં ધુપદીપ કરીપુંજાકરાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય
જીવનેજન્મથી માનવદેહમળે એજ પ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને ભગવાનની પ્રેરણાથીજ,જીવનમાં પવિત્રરાહેજ ભક્તિ કરાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્રકૃપાએ જીવનામળેલ માનવદેહને,જીવનમાં સમયે પ્રભુનીભક્તિ થઈજાય
અદભુતકૃપા અવનીપર જીવનેમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહઆપીજાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ભક્તિકરાય,જે દેહને સમયે પવિત્રરાહ મળીજાય
લાગણી કે મોહમાયાની કોઇમાગણી કૃપાથીમળે,જીવનમાં ના અપેક્ષા રખાય 
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
################################################################
April 26th 2024

પવિત્રકૃપાથી મળે

*****હનુમાન જન્મોત્સવના મહાઉપાય: દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ | hanuman jayanti 2024 upay bajrangbali will be happy by doing these measures*****
             પવિત્રકૃપાથી મળે

તાઃ૨૬/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર નિખાલસ પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળી જાય
જીવનમાં નાકોઇજ આશા કે અપેક્ષા અડી જાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર નિખાલસપ્રેમથી જીવન જીવાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને મળી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેહથી જન્મલીધો ભગવાનેભારતદેશમાં,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળી હિંદુભક્તોને,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
શ્રધ્ધાથી ભગવાનને પગે લાગી ધુપદીપ પ્રગટાવી,દીવો કરી પ્રભુની આરતી કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની માળા જપી,સમયે પરમાત્માની પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.\\
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
April 25th 2024

ભક્તિનો સંગાથમળે

 શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
            ભક્તિનો સંગાથમળે 

તાઃ૨૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય 
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રકૃપાપરમાત્માની,પવિત્ર ભારતદેશથી મળીજાય જ્યાં પ્રભુજન્મીજાય
અનેક પવિત્રદેશથી ભગવાન સમયે પવિત્રદેહથી,જન્મી હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
અવનીપર પવિત્રહિંદુધર્મછે જેમાંભગવાન,પવિત્રદેહથીજન્મી ભારતનેપવિત્ર કરીજાય 
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએજીવને નિરાધારદેહથીબચાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાંભારતદેશથી ભક્તોનીપ્રેરણાથી મંદીરબનાવાય
શ્રધ્ધારાખીને ભગવાનની પવિત્રભક્તિ ઘરમાં કરવા,ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળેકૃપાપરમાત્માની જીવનાદેહને,જે નિરાધારદેહથીબચાવી પવિત્રભક્તિ કરાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
#########################################################################
April 24th 2024

પરમ કૃપાળુ ભગવાન

*********
             પરમકૃપાળુ ભગવાન

તાઃ૨૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જગતમાં પવિત્ર ભારતદેશથી મળી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી ભક્તિ પ્રેરી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,જીવને મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશ કરીજાય
જીવનેઅવનીપર જન્મનોસંબંધ,સમયે માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મના મંદીરની પ્રેરણા ભક્તોને મળે,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
પરમાત્મા ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય,જે મળેલદેહને પ્રેરણાકરીજાય
દુનીયામાં સમયે જીવને જન્મમરણનો સાથમળે,જે માનવદેહને કર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાં માનવદેહને મળે,સમયે ભક્તિરાહે પ્રેરીજાય
હિંદુધર્મના ભક્તોપર પ્રભુની પ્રેરણાથાય.જે જગતમાં પવિત્ર મંદીર બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
====================================================================
April 20th 2024

પવિત્રરાહે ભક્તિ

 
              પવિત્રરાહે ભક્તિ 

તાઃ૨૦/૪/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રઅદભુતકૃપા ભગવાનની માનવદેહને,પવિત્ર ભારતદેશથી શ્રધ્ધાથી મળી જાય
જીવને જન્મથી સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને ગતજન્મનાદેહથીજમળે 
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી સમયે પ્રભુનેપુંજાય
જગતમાં ભગવાને જીવના મળેલ માનવદેહને,પવિત્રરાહે ભારતદેશથી પ્રેરણા કરી
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દુનીયામાં જીવપરકૃપાકરીજાય
હિંદુધર્મમાં ભગવાને દેહલીધા જેપવિત્રધર્મથી,જગતમાં જીવને પવિત્રરાહઆપીજાય
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ,જીવના મળે માનવદેહને પ્રભુકૃપાએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સવારે દીવો કરી પ્રભુનીઆરતીકરાય
ભારતદેશમાં ભગવાનની કૃપાએ પવિત્ર હિંદુમંદીર બનાવી,ભક્તિનીપ્રેરણા કરીજાય
હિંદુધર્મના પવિત્રભક્તોને ભગવાનની કૃપામળતા,અનેક મંદીરો જગતમાં બંધાવાય
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
######################################################################

	
Next Page »