December 4th 2023

પવિત્રકૃપાળુ મહાદેવ

*****ઓગસ્ટ | 2014 | દીનવાણી*****
.            પવિત્રક્રુપાળુ મહાદેવ

તાઃ૪/૧૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રમાતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે જીવનસાથી જગતમાં મહાદેવ કહેવાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન કહેવાય,જેમને શંકરભગવાનંથી પુંજાય 
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમા પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય 
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળે
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીજીવનમાં પુંજાકરાય
અનેક પવિત્રનામથી પુંજા કરાય,એમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથીપુંજાય
માતા પાર્વતીના એ પવિત્રપતિદેવ થાય,જેમને હિંદુધર્મમાં ભોલેનાથ પણ કહેવાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્રભુમીપર સોમવારના દીવસે માતા પાર્વતીના,પતિદેવની શ્રધ્ધાથી પુંજા કરાય
અજબશક્તિશાળી કૃપાળુ શંકરભગવાન,રાજા હિમાલયનીપુત્રી પાર્વતીનેપરણીજાય
પવિત્રરાહેશ્રધ્ધાથી પતિદેવનેવંદનકરતા,પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તીકજન્મીજાય
વ્હાલા સંતાન ગણપતિને હિંદુધર્મમાં,વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીય પુંજા કરાય
જીવનસંગીની રીધ્ધી અને સિધ્ધીના,પતિદેવ શ્રીગણેશજીનીકહેવાય જેમનેવંદનકરાય   
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#######ૐ નમઃ શિવાય######ૐ નમઃ શિવાય ###### ૐ નમઃ શિવાય ######
October 30th 2023

પવિત્રકૃપા સમયની

સપ્ટેમ્બર | 2021 | પ્રદીપની કલમે
.              પવિત્રકૃપા સમયની 

તાઃ૩૦/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને કર્મનો સંગાથ મળે જે જન્મથી,મળેલ માનવદેહને સમયસાથે લઇ જાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મની કેડીથી અનુભવાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળે,જે પવિત્ર ભારતદેહથી પ્રેરણામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ ભારતમાં,હિંદુધર્મમાં,દેવ અને દેવીઓથી જન્મીજાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અવનીપર જીવના જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે જીવને સમય સાથે આગમનવિદાય મળે 
ભગવાનનીકૃપાએ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
ના મોહમાયનો સાથ મળે માનવદેહને,જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા થઈ જાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
###################################################################

	
October 26th 2023

પવિત્રભક્તિ શ્રધ્ધાથી


.             પવિત્રભક્તિ શ્રધ્ધાથી

તાઃ૨૬/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
સમયની સાથે ચાલવા માનવદેહને પ્રભુની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
....માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં સમયની સાથે રહી કર્મકરીજાય
પવિત્રકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય,જે માનવદેહપર પ્રેરણાકરીજાય
જીવને અવનીપર કર્મનોસંબંધ મળે,જે પ્રભુકૃપાએ જન્મમરણથી આગમનવિદાયથાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
મળૅલ માનવદેહને ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમઅને કૃપા મળે જીવનમાં.એ જીવનમાં દેહને સુખશાંંતિઆપીજાય
નામોહમાયાનો સ્પર્શઅડે માનવદેહને,જે જીવના પવિત્રકર્મથીઅંતે જીવનેમુક્તિમળીજાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 25th 2023

નિખાલસજ્યોત પ્રેમની

   પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ - Shri Ramakrishna Jyot
.            નિખાલસજ્યોત પ્રેમની

તાઃ૨૫/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
નામોહમાયાની ચાદર લઈને જીવાય,કે નાકદી નિખાલસપ્રેમ કોઇનો મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
જીવને સમયે અવનીપર જન્મમરણનોસંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહ એ ભગવાનનીકૃપા જીવપર કહેવાય,એ દેહને પવિત્રરાહે જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
પવિત્રપ્રેમનીકૃપા પરમાત્માની જગતમાં,જે હિંદુધર્મથી ભગવાનની ઘરમાંપુંજાકરાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને માનવદેહમળે જે જીવનમાં કર્મકરીજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલતા,જીવના દેહને નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,નાકોઇ કર્મ કરાય
અદભુતકૃપા પરમાત્માની જીવપર,જે પ્રેમની નિખાલસજ્યોત જીવનમાંપ્રસરાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
#######################################################################

October 24th 2023

પવિત્ર પ્રેરણા મળે

**********
.             પવિત્ર પ્રેરણા મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રરાહ મળતી જાય
નામોહ માયાની કોઇ અપેક્ષા દેહને અડે,એ પવિત્રમાતાની કૃપાથી સમજાઇજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જેમને અનેકદેહથી દેવદેવી કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી ભારતદેશને,પવિત્રદેશથી સન્માન કરાઈ જાય
ભારતદેશમાં પવિત્ર દેવદેવીઓથી જન્મ લીધો,જેમની કૃપાએ મંદીરમાં પુંજાકરાય
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીજ ઘરમાં,સમયે ધુપદીપ કરીને વંદન કરાય 
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
દુનીયામાં સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રપ્રેરણાકહેવાય
જીવના માનવદેહને પ્રભુકૃપાએ કર્મનોસંબંધ,જે જીવનેઆગમનવિદાયથી અનુભવાય 
પવિત્રકૃપાપરમાત્માની મળેજીવને,જે સંબંધીઓનોસંગાથ જીવનમાંપ્રેરણા આપીજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી કૃપા મળે,જે દેહને કલમની પવિત્રરાહથી દેહનેપ્રેરીજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
###################################################################

October 23rd 2023

મળે પવિત્ર કૃપા

 #####મા સરસ્વતીના પાવન ધામ,જ્યાં દર્શન માત્રથી મળે છે જ્ઞાનના આશીર્વાદ – Revoi.in#####
.               મળે પવિત્ર કૃપા

તાઃ૨૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની કૃપા મળે,જ્યાં દેવદેવીઓની ભક્તિકરાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પવિત્ર કર્યો પ્રભુએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઈજાય
અદભુતકૃપા હિંદુધર્મથી ભગવાનની,જીવના મળેલદેહને પવિત્રરાહેલઈ જાય
જગતમાં પવિત્રદેવઅનેદેવીઓનીકૃપા હિંદુધર્મથીમળે,જે દેહનેસુખઆપીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
જીવનેઅવનીપર દેહમળે જેગતજન્મનાદેહનાકર્મથી,આગમનવિદાયઆપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘ્રરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુની પુંજા કરાય
પવિત્રકૃપામળે માનવદેહને ભગવાનની,જે જીવનમાં પવિત્રરાહે જીવાડીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરતા,માનવદેહને નાઆશાઅપેક્ષા કદીઅડીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
******************************************************************
October 9th 2023

પ્રભુની ભક્તિરાહ


.             પ્રભુની ભક્તિરાહ

તાઃ૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનેસમજીને જીવાડી જાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવને જન્મથી દુર રહીને જીવાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનમાં સમયે ભક્તિરાહ મળી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી મુક્તિ મેળવાય
અદભુતકૃપા જગતમાં ભગવાનનીકહેવાય,જે ભારતમાં જન્મલઈ દેશને પવિત્રકરીજાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,પવિત્રહિંદુધર્મની પ્રેરણા માનવદેહનેકરીજાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
ભગવાનની પ્રેરણાએ જીવનેજગતમાંજન્મથી,અનેકદેહમળે માનવદેહએપ્રભુકૃપાકહેવાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,એમળેલ માનવદેહનેકર્મથીઅનુભવાય
માનવદેહને પવિત્ર પ્રભુની પ્રેરણા મળે,જે દેહને સમયે જીવનમાં ભક્તિરાહ મળીજાય
જીવનાદેહને પવિત્રરાહમળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
**********************************************************************
October 8th 2023

પવિત્રકૃપા પ્રભુની

 
.             પવિત્રકૃપા પ્રભુની

તાઃ૮/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને સમયે અનેકરાહે પ્રેરણામળે,ના સમયનીકોઇ સમજણમળી જાય
કુદરતની આ પવિત્રપ્રેરણા કહેવાય જગતમાં,જે જીવના મળેલદેહને અનુભવ થાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
અવનીપર પરમાત્માની પ્રેરણા ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ પવિત્રદેહ લઈજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરીજાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે સમયે જીવને અંતે મુક્તિ મળી જાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
જીવને જન્મથી માનવદેહમળે,જે જીવનમાં અનેકસંબંધથી કર્મકરીને સુખ મળીજાય
માનવદેહને સમયની પવિત્રકૃપા પરમાત્માની મળે,જે મળેલ દેહનેપવિત્રરાહેપ્રેરીજાય
જીવનમાં દેહને કર્મનોસંબંધ જે કામકરાવી જાય,સમયે ઘરમાં ભગવાનનીપુંજાકરાય
હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને,દીવો પ્રગટાવી દેવદેવીનીઆરતીકરાય 
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

October 4th 2023

પ્રેમ પ્રભુનો મળે

 #####સાચો પ્રેમ કોને કહેવાય? - Quora#####
                  પ્રેમ પ્રભુનો મળે

તાઃ ૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં સમયને નાપકડાય કોઇથી જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીજ પુંજા કરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાનની કૃપાએ હિંદુધર્મથી માનવદેહને,જીવનમાં પ્રભુકૃપા મેળવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રરાહ મળી પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે જીવનાદેહને ભક્તિકરાવીજાય
માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળે,જે માનવદેહથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
સમયની સાથે ચાલવા ભગવાનની પ્રેરણા મળે,નાજીવનમાં કોઇજ અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મથી જીવી જાય
અવનીપર જીવને સમયે જન્મથી આગમન મળે,જે દેહને ભક્તિનીરાહે જીવાડીજાય
દેહથી થયેલ પવિત્રકર્મથી ભગવાનની કૃપામળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય 
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
**********************************************************************



	
October 3rd 2023

શ્રધ્ધાથી ભક્તિકરાય

 *********
.           શ્રધ્ધાથી ભક્તિકરાય

તાઃ૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવનેઅવનીપર જન્મમરણનોસંબંધ કહેવાય,જે સમયે જીવનેદેહઆપીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે સમયે જીવાડીજાય
અદભુતકૃપાજ પરમાત્માની અવનીપર,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશ કરવા,પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મી જાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહને મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનમાં પવિત્ર દેવ અને દેવીઓની શ્રધ્ધાથી,પુંજાકરતા પ્રભુનીકૃપામળીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાંશ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરતા,કૃપાએ જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
##################################################################
Next Page »