March 30th 2024

પવિત્રરાહથી ભક્તિ

 
.            પવિત્રરાહથી ભક્તિ   

તાઃ૩૦/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને સમયનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર સમયે જીવને જન્મમરણનો સાથ મળે,જે જીવનાદેહના કર્મથી મળે
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જીવને મળેલદેહને સમયે કર્મનોસંગાથ મળે,જે આગમનવિદાયથી સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમની પવિત્રક્રુપાથી નિરાધારદેહથીબચાવીજાય 
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને, જ્યાં જીવનમાં પવિત્રરાહથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે હિંદુધર્મની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં નાકોઇથી જીવનમાં સમયને પકડાય,કે ના કોઇથી તેનાથી દુર રહેવાય
જીવને મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષાય અડી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેશથી જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

March 26th 2024

મળે સમયનોસંગાથ

 એપ્રિલ | 2017 | આકાશદીપ
.            મળે સમયનોસંગાથ 

તાઃ૨૬/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયનીસાથે ચાલવા પવિત્રપ્રેરણા મળે,એ શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરી વંદનકરાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
ભગવાનની પવિત્રકૃપાનો અનુભવ થાય,એ માનવદેહથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી આગમનથાય,નાકોઇથી દુર રહેવાય
માનવદેહને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીભક્તિકરાય 
હિંદુધર્મની પવિત્રકૃપા પવિત્રભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજનકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જ્યાં પવિત્રદેહથી,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય
પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણા મળે,જે જગતમાં હિંદુમંદીર બનાવી પુંજા કરાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
###################################################################
March 22nd 2024

મોહમાયાનીરાહ

 **********
.            મોહમાયાનીરાહ

તાઃ૨૨/૩/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર માનવદેહનેમળે,જે જીવના મળેલદેહને અનુભવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,એ જીવને જગતમાં જન્મમરણથીસમજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે પવિત્ર ભારતદેશથી પ્રભુનેવંદનકરાય 
પવિત્રભારતદેશમાં અનેકપવિત્ર પ્રભુનાદેહથી,ભગવાન ભારતમાં જન્મલઇપવિત્રકરીજાય
અવનીપરજીવને સમયેજન્મમરણનો સંગાથમળે,જીવને માનવદેહઅને નિરાધારદેહ મળે
માનવદેહ એજ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરપક્ષીકેહવાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને સમયનીસાથે ચલાય,ન કોઇ દેહથી દુરરહી જીવાય
અવનીપર સમયે મોહમાયાનો સંગાથ મળે,જે જીવનાદેહને નાકોઇ કર્મથી દુર રહેવાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં ગુજરાતીભક્તોથી,ભગવાનના મંદીર બનાવીપુંજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
########################################################################
March 16th 2024

પ્રભુકૃપાએ મળે

 *****સુખી દાંપત્યના આશિષ પ્રદાન કરશે ભડલી નોમનો અવસર ! જાણો કેવી રીતે પ્રાપ્ત થશે શિવ-શક્તિની કૃપા ? - Gujarati News | Bhadli Navami will provide the blessings of a happy marriage life*****
.             પ્રભુકૃપાએ મળે                          

તાઃ૧૬/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતપર જીવનુ જન્મથી આગમન મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
પાવનકૃપાપરમાત્માની અવનીપરકહેવાય,એ મળેલમાનવદેહથી અનુભવાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથીજ મળતો જાય
પરમાત્માએ પવિત્રભારતદેશમાં,દેવઅનેદેવીઓથીજન્મી ભક્તિરાહેપ્રેરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે માનવદેહને,સમયે ભક્તિથી પ્રેરણાકરી જાય
ભારતદેશમાં પવિત્રસમયે ભગવાનેજન્મલીધા,જેમનીકૃપાથી ભક્તિમળીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જીવનેસમયે પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
સમયેજીવને જન્મથી નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
અદભુતકૃપા ભગવાનનીકહેવાય,જે પવિત્રહિંદુધર્મથીમાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં હિંદુધર્મના ભક્તોની પ્રેરણાએજ,દુનીયામાં પવિત્રમંદીર બનાવીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
================================================================
March 15th 2024

કૃપાળુ મેલડીમાતા

 *****Mata Meldi - જય માતાજી માતા મેલડી ના પરચા અપરંપાર છે. જયારે બાવન પેઢીએ કોઈ જવાબ નો મળતો હોય કોઈ એવી વાત સામે આવી જાય જેનો કાઈ માર્ગ નો મળતો હોઈ ત્યા*****
.              કૃપાળુ મેલડી માતા
 
તાઃ૧૫/૩/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં હિંદુધર્મની પ્રવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ દેવીઓની પુંજા ઘરમાં કરાય,સમયે ધુપદીપકરી આરતી કરાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્ર મેલડીમાતાને શ્રધ્ધાથી વંદન કરી,તાલીપાડીને બક્તોથી ગરબાકરી વંદનકરાય 
માતાની પવિત્રકૃપા માનવદેહને પ્રેરણાકરે,જે માતાને ધુપદીપકરી આરતીકરીને પુંજાય
પવિત્ર ભારતદેશને ભગવાને જન્મ લઈ,પવિત્રહિંદુધર્મથી દુનીયામાં પવિત્રદેશ કરીજાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમની પવિત્રદેવ અને દેવીઓથી પુંજા કરાય
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરવા,ભગવાનનાપવિત્રદેહથી જન્મીપ્રેરણાકરીજાય
હિંદુધર્મના પવિત્રતહેવારો દરવર્ષે ભારતદેહમાં ઉજવાય.જ્યાં દેવદેવીઓનીકૃપામળીજાય
ગરબે રમતા ભક્તોપર મેલડીમાતાની કૃપાથાય,જે દેહને જીવનમાં ભક્તિરાહે જીવીજાય 
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહથીજન્મીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી માનાદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રહિંદુધરમાં મનવદેહ સમયે ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દેવદેવીની આરતી અંતેકરાય
દેવઅને દેવીઓના પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
######################################################################

	
March 2nd 2024

પવિત્રરાહ સમયની

  
.            પવિત્રરાહ સમયની

તાઃ૨/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પવિત્રરાહે જીવાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં સમયસાચવીને પાવનકર્મકરાય 
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
જીવના મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ ઘરમાં પ્રભુનીપુંજા કરાવી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં ભગવાનનીકૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનીરાહમળે,જે પ્રભુનીકૃપા દેહને કર્મનીરાહે અનુભવાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
પવિત્ર પરમાત્માની કૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રરાહે લઈ જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા પવિત્રરાહે જીવાય,ના મોહમાયા દેહને સ્પર્શીજાય 
જીવને ભગવાનનીકૃપા પવિત્રપ્રેરણા કરીજાય.જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય 
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
####################################################################

	
March 1st 2024

ભજનસંગે ભક્તિકરો

  *****Amarsinh Zala*****
.            ભજનસંગે ભક્તિકરો 

તાઃ૧/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
અદભુતકુપા મળે ભગવાનની વ્હાલાભક્તોને,જે ભગવાનને પુંજાકરી વંદનકરે 
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
પાવનરાહમળે જીવના માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુનેવંદનકરાય
ગતજન્મનાદેહનાકર્મથી આગમનમળે,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જે પવિત્ર ભારતદેશથી પ્રભુની કૃપા થાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ જીવને જન્મ મળીજાય
માનવદેહનેકર્મનોસંબંધ હિંદુધર્મમાં માનવદેહને,શ્રધ્ધાથીભક્તિરાહે જીવનજીવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાઆરતીકરાય
હિંદુધર્મ ભગવાનની ભક્તિ કરવા,ભક્તો દુનીયામાં મંદીરબનાવ્યા ત્યાંપુંજાકરાય
 ....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
###################################################################
February 29th 2024

પવિત્રરાહમળે ભક્તિની

 *****કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan*****
.          પવિત્રરાહમળે ભક્તિની

તાઃ૨૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એજ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંબંધ,નાજીવને સમયથી દુર રહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,સમયે જન્મલઈ પધારીજાય
જગતમાં અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે થયેલકર્મથી મેળવાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
દુનીયામાં પવિત્રદેશ એભારતદેશજ કહેવાય,બીજાબધાનિરાધારદેશ કહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળતોજાય 
ભારતમાં જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા મળે,એ શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ,અવનીપર જીવને મુક્તિરાહે લઈ જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી,ભક્તો અનેક પવિત્રમંદીરો જગતમાંકરીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયે ઘરમાં પુંજાકરાય,સમયે મંદીરજઈ પુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને સુખમળે,માનવદેહને ભક્તિરાહે નાઅપેક્ષારખાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 24th 2024

સમયનોસાથ પ્રભુકૃપા

***Lord Rama's birth is the source of happiness | Sandesh***
.            સમયનોસાથ પ્રભુકૃપા

તાઃ૨૪/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે જીવને જે માનવદેહથી,અવનીપર જન્મથી આગમન આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ સમયસાથે જીવાડીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર જીવને મળેલદેહથી આગમનવિદાય મળે,એ સમયે પ્રભુકૃપા કહેવાય
પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળી જાય
જગતમાં અદભુતકૃપા મળે પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા ઘરમાં કરાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ,ભારર્તદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની અદભુતકૃપા એ હિંદુધર્મમાં,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે પ્રભુકૃપાએ,જગતમાં ભક્તોથીજ અનેકમદીર બંધાય
ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી હિંદુધ્રર્મનાભક્તો,મંદીરમાં આવી પ્રભુનીપુંજાકરીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
જગતમાં કલમની પવિત્રરાહની પ્રેરણામળે,એ કલમની માતાસરસ્વતીનીકૃપાથાય
મળેલ માનવદેહથી સમયે કલમથી રચનાથાય,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરી જાય
માતાની કૃપાએ કલમથી રચનાકરાય,સંગે કલાકારથી નાટકકરી સમયપ્રસરી જાય
આ અદભુતકૃપા ભગવાનની દેવદેવીઓથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકહેવાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
####################################################################

 

February 21st 2024

પ્રેરણા પ્રભુનીમળે

 ###ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતું ભાગવતપુરાણનું ધ્રુવચરિત | A verse from the Bhagavata Purana depicting the culmination of devotion###
.             પ્રેરણા પ્રભુનીમળે  

તાઃ ૨૧/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં અદભુતકૃપા ભગવાનની માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા પરમાત્માથીમળે,એ જીવનમાં પવિત્રકર્મથી દેખાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રેરી જાય,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે,જ્યાં હિંદુધર્મના ભક્તો અનેકમંદીરથીકૃપાકરીજાય
શ્રધ્ધાથી પોતાના ઘરમાં ધુપદીપ કરી વંદનકરીને,પ્રભુની આરતીકરીને પુંજન કરાય
જીવને ગતજન્મના દેહના કર્મથી માનવદેહ મળે,જે ભગવાનની પ્રેરણાએ મળીજાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં સમયે જીવને જન્મમરણથી આગમનવિદાયમળે,જે દેહનાકર્મથી મળતોજાય
અદભુતકૃપાજીવને જન્મથી મળેલમાનવદેહને સમયેમળે,એ સમયસાથે કર્મકરાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા પવિત્રભારતદેશથી મળે,જેમાં દેવદેવીઓના દેહનીપુંજાકરાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,પ્રભુના દેહથી પવિત્રરાહે જીવવાનીપ્રેરણાથાય 
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

« Previous PageNext Page »