February 29th 2024

પવિત્રરાહમળે ભક્તિની

 *****કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan*****
.          પવિત્રરાહમળે ભક્તિની

તાઃ૨૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એજ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંબંધ,નાજીવને સમયથી દુર રહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,સમયે જન્મલઈ પધારીજાય
જગતમાં અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે થયેલકર્મથી મેળવાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
દુનીયામાં પવિત્રદેશ એભારતદેશજ કહેવાય,બીજાબધાનિરાધારદેશ કહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળતોજાય 
ભારતમાં જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા મળે,એ શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ,અવનીપર જીવને મુક્તિરાહે લઈ જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી,ભક્તો અનેક પવિત્રમંદીરો જગતમાંકરીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયે ઘરમાં પુંજાકરાય,સમયે મંદીરજઈ પુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને સુખમળે,માનવદેહને ભક્તિરાહે નાઅપેક્ષારખાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 24th 2024

સમયનોસાથ પ્રભુકૃપા

***Lord Rama's birth is the source of happiness | Sandesh***
.            સમયનોસાથ પ્રભુકૃપા

તાઃ૨૪/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે જીવને જે માનવદેહથી,અવનીપર જન્મથી આગમન આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ સમયસાથે જીવાડીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર જીવને મળેલદેહથી આગમનવિદાય મળે,એ સમયે પ્રભુકૃપા કહેવાય
પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળી જાય
જગતમાં અદભુતકૃપા મળે પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા ઘરમાં કરાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ,ભારર્તદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની અદભુતકૃપા એ હિંદુધર્મમાં,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે પ્રભુકૃપાએ,જગતમાં ભક્તોથીજ અનેકમદીર બંધાય
ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી હિંદુધ્રર્મનાભક્તો,મંદીરમાં આવી પ્રભુનીપુંજાકરીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
જગતમાં કલમની પવિત્રરાહની પ્રેરણામળે,એ કલમની માતાસરસ્વતીનીકૃપાથાય
મળેલ માનવદેહથી સમયે કલમથી રચનાથાય,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરી જાય
માતાની કૃપાએ કલમથી રચનાકરાય,સંગે કલાકારથી નાટકકરી સમયપ્રસરી જાય
આ અદભુતકૃપા ભગવાનની દેવદેવીઓથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકહેવાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
####################################################################

 

February 21st 2024

પ્રેરણા પ્રભુનીમળે

 ###ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતું ભાગવતપુરાણનું ધ્રુવચરિત | A verse from the Bhagavata Purana depicting the culmination of devotion###
.             પ્રેરણા પ્રભુનીમળે  

તાઃ ૨૧/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં અદભુતકૃપા ભગવાનની માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા પરમાત્માથીમળે,એ જીવનમાં પવિત્રકર્મથી દેખાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રેરી જાય,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે,જ્યાં હિંદુધર્મના ભક્તો અનેકમંદીરથીકૃપાકરીજાય
શ્રધ્ધાથી પોતાના ઘરમાં ધુપદીપ કરી વંદનકરીને,પ્રભુની આરતીકરીને પુંજન કરાય
જીવને ગતજન્મના દેહના કર્મથી માનવદેહ મળે,જે ભગવાનની પ્રેરણાએ મળીજાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં સમયે જીવને જન્મમરણથી આગમનવિદાયમળે,જે દેહનાકર્મથી મળતોજાય
અદભુતકૃપાજીવને જન્મથી મળેલમાનવદેહને સમયેમળે,એ સમયસાથે કર્મકરાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા પવિત્રભારતદેશથી મળે,જેમાં દેવદેવીઓના દેહનીપુંજાકરાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,પ્રભુના દેહથી પવિત્રરાહે જીવવાનીપ્રેરણાથાય 
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

February 8th 2024

શ્રધ્ધામળે પ્રેમથી

 ***Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ***
.             શ્રધ્ધામળે પ્રેમથી

તાઃ૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને જન્મથી માનવદેહ મળે સમયે,જે ગતજન્મના દેહના પવિત્રકર્મથીમળે
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રકૃપા કહેવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયને સમજાય,એ પવિત્રપ્રેરણા આપીજાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,દેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળતોજાય
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
પવિત્રભુમી જ્ગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાનના ભક્તોપર પવિત્રકૃપાથાય,જે પવિત્રમંદીર બંધાવીજાય
પ્રભુની પવિત્રપ્રેરણાએ જગતમાં હિંદુમંદીર થયા,એ ભક્તોને ભક્તિકરાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહને મળે,જે ભક્તોને ભજનભક્તિથીપુંજાકરાય 
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
***************************************************************
February 6th 2024

પવિત્ર શ્રીગણેશ

  મંગલાચરણ : શ્રીગણેશ વંદના, આપણો વારસો : સંકલન - Shri Ramakrishna Jyot 
.           પવિત્ર શ્રીગણેશ 

તાઃ૬/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં,ભગવાન પવિત્રદેહથીજ જન્મ લઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે દેશને પવિત્ર કરીજાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલમાનવદેહના ભાગ્યવિધાતા,શ્રી ગણેશ કહેવાય
સંગે વિઘ્નહર્તાથી જીવનાદેહપર કૃપાકરીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
માબાપની પવિત્રકૃપા શ્રીગણેશને મળી,એ માતાપાર્વતીનાસંતાન કહેવાય 
પિતા શંકરભગવાનના આશિર્વાદમળ્યા,જેમની ભાગ્યવિધાતાથીપુંજાકરાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાકર્મથી જીવને મળીજાય
પવિત્રધર્મમાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રસંતાન શ્રીગણેશજી,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પિતા શંકરભગવાનને ૐ નમઃશિવાયથી,અને માતાને માતાપાર્વતીથીપુંજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
અદભુતકૃપા મળે જીવને જન્મથી મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પુંજાકરીજાય
ભગવાનના પવિત્ર સંતાન શ્રીગણેશજી,મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવનમાં શ્રીગણેશ પત્નિરિધ્ધીઅને સિધ્ધીથીપરણીજાય,સંતાનશુભલાભથાય
પવિત્રઅદભુતકૃપા માબાપનીકહેવાય,જે સંતાનની પવિત્રપ્રેરણાસુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
February 1st 2024

પ્રભુકૃપાએ પ્રેરણા

*****રામચિરતમાનસ*****
.           પ્રભુકૃપાએ પ્રેરણા 

તાઃ૧/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અદભુતકૃપા જગતમાં પરમાત્માની મળે,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની અદભુતકૃપા હિંદુધર્મથી,જેમાં પવિત્રસંતથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પરમાત્માની પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણામળૅ,નાસમયે જીવનમાં અપેક્ષા રખાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
પરમાત્માની પ્રેરણાએ ભક્તોની શ્રધ્ધાથી,દુનીયામાં હિંદુધર્મનામંદીર ભક્તોથીબંધાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ પવિત્રસંતો જન્મીજાય,જે ભક્તિની પવિત્રરાહે પ્રેરીજાય
ભારતમાં માનવદેહને ભગવાનનીકૃપાએ,ભક્તિની પ્રેરણા કરવા ભગવાનનામંદીરથાય
જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગે ભક્તોને પ્રેરણામળે,જે સમયે શ્રધ્ધાથી પ્રભુને વંદનકરાય
જીવપર પ્રભુની કૃપા થાય જે મળેલદેહની ભક્તિથી,જન્મમરણથી મુક્તિ મળી જાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
######################################################################
January 31st 2024

પવિત્રરાહપ્રેમની

   ##########
.              પવિત્રરાહપ્રેમની

તાઃ૩૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રઅદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવાડી જાય
જીવને જ્ન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
જગતમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય
મળેલ માનવદેહનાજીવને પ્રભુનીકૃપા,સમયેદેહને શ્રધ્ધાથીભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મ લીધા,જે દેશનેપવિત્ર કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કહેવાય,ના કોઇથીય દુર રહી જીવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
પવિત્ર અદભુતપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય 
ભારતદેશમાં પવિત્રદેહથીજન્મલઈ,ભગવાનહિંદુધર્મથી માનવદેહનેપુંજાકરાવીજાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલવા પ્રેરણા કરી,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પરમાત્માની પ્રેરણાએ માનવદેહને જીવનમાં રાહમળે,નાઆશાઅપેક્ષાઅડીજાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 29th 2024

શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ

*****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
.             શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ 

તાઃ૨૯/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માની પવિત્રપ્રેરણાએ મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી સંગાથમળે,જે જીવને ભક્તિની પ્રેરણાથાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળે,સમયે માનવદેહ મળી જાય
પવિત્રપરમાત્માની કૃપા પવિત્ર ભારતદેશથીજ મળે,જે હિંદુધર્મથી પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે પરમાત્માની કૃપાએ સુખઆપી જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
પરમાત્માની પ્રવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરાય
સમયની સાથે ભક્તિકરતા સમયે હિંદુ મંદીરમાં,પરમાત્માની આરતી કરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,અંતે જીવનેમુક્તિ મળીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
****************************************************************
January 27th 2024

કૃપામળે પરમાત્માની

 ******
.           કૃપામળે પરમાત્માની

તાઃ૨૭/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
સમયને સમજીને જીવન જીવતા,મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા થાય
પવિત્રકૃપાની પ્રેરણા મળે જીવના મળેલદેહને,જે જન્મમરણથી બચાવી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય. 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે ભારતદેશથી,જે દેહને પવિત્ર પ્રેરણાથી પ્રેરીજાય
જગતમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મલીધા જે પવિત્રદેશ થાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,જે જીવનાદેહને ભક્તિ આપીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે જીવના દેહપર પ્રભુની કૃપાએ અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મના,ભગવાનના મંદીર દુનીયામાં શ્રધ્ધાથીકરાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુનીભક્તિ કરીને જીવાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,પવિત્રદેહથી જન્મલઈ પ્રેરી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################

	
January 23rd 2024

પવિત્ર કૃપા મળે

 ***જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ | Spiritual News in Gujarati Know when is Mohini Ekadashi Do this simple remedy to get grace***
.             પવિત્ર કૃપા મળે   

તાઃ૨૩/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધારાખીનેઘ્રરમાં ભગવાનની પુંજાકરતા,દેહને નાઆશાઅપેક્ષા અડીજાંય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
જગતમાં પરમાત્માનીપવિત્રકૃપા માનવદેહને,ભારતદેહથી હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ હિંદુધર્મથી કૃપા કરવા,અનેકપવિત્ર દેહથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશકરી,જીવના જન્મથીમળેલ માનવદેહને સુખઆપીજાય
અવનીપરપ્રભુએ સમયે ભારતમાં,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
ભારતદેશમાં જીવને જન્મથી માનવદેહ મળે,જે પ્રભુક્રુપાએ પવિત્રરાહે જીવાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા એ મળેલમાનવદેહ,પ્રેરણાએ પરદેશમાં મંદીરકરીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ હિંદુમંદીર થાય,ગુજરાતથી આવીને ભક્તિકરીજાય
શ્રધ્ધાથી ઘરમા ધુપદીપ કરી વંદન કરીને,ભગવાનની આરતીકરીને પુંજાકરાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
################################################################
« Previous PageNext Page »