February 1st 2024

પ્રભુકૃપાએ પ્રેરણા

*****રામચિરતમાનસ*****
.           પ્રભુકૃપાએ પ્રેરણા 

તાઃ૧/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અદભુતકૃપા જગતમાં પરમાત્માની મળે,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની અદભુતકૃપા હિંદુધર્મથી,જેમાં પવિત્રસંતથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પરમાત્માની પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણામળૅ,નાસમયે જીવનમાં અપેક્ષા રખાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
પરમાત્માની પ્રેરણાએ ભક્તોની શ્રધ્ધાથી,દુનીયામાં હિંદુધર્મનામંદીર ભક્તોથીબંધાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ પવિત્રસંતો જન્મીજાય,જે ભક્તિની પવિત્રરાહે પ્રેરીજાય
ભારતમાં માનવદેહને ભગવાનનીકૃપાએ,ભક્તિની પ્રેરણા કરવા ભગવાનનામંદીરથાય
જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગે ભક્તોને પ્રેરણામળે,જે સમયે શ્રધ્ધાથી પ્રભુને વંદનકરાય
જીવપર પ્રભુની કૃપા થાય જે મળેલદેહની ભક્તિથી,જન્મમરણથી મુક્તિ મળી જાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment