March 26th 2024

મળે સમયનોસંગાથ

 એપ્રિલ | 2017 | આકાશદીપ
.            મળે સમયનોસંગાથ 

તાઃ૨૬/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયનીસાથે ચાલવા પવિત્રપ્રેરણા મળે,એ શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરી વંદનકરાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
ભગવાનની પવિત્રકૃપાનો અનુભવ થાય,એ માનવદેહથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી આગમનથાય,નાકોઇથી દુર રહેવાય
માનવદેહને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીભક્તિકરાય 
હિંદુધર્મની પવિત્રકૃપા પવિત્રભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજનકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જ્યાં પવિત્રદેહથી,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય
પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણા મળે,જે જગતમાં હિંદુમંદીર બનાવી પુંજા કરાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment