December 28th 2022
. ભગવાનની પ્રેરણા
તાઃ૨૮/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતપર મળેલ માનવદેહ,એ ભગવાનની પાવનકૃપાએજ મળી જાય
અનેકદેહથી બચાવે જીવને અવનીપર,જે નિરાધાર દેહથી બચાવી મેળવાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળી જાય,જે દેહને ભક્તિરાહઆપી જાય
જીવનેમળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જગતમાં મળૅલમાનવદેહથી જીવનુ આગમનથાય,જે ભગવાનનીપ્રેરણાકહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે માનવદેહને પ્રેરણાકરી જાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાત
માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે માનવદેહનેશ્રધ્ધાથીધરમાં ભક્તિકરાવીજાય
હિંદુધર્મમાં ભક્તિ ભગવાનની ભક્તિકરતા,અંતે જીવપર કૃપાએમુક્તિ મળીજાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
####################################################################
December 23rd 2022
***
***
. ભજનભક્તિનો સંગ
તાઃ૨૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહ પર પરમાત્માની પાવનકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
ના જીવનમાં કોઇજ આશા કે અપેક્ષારહે,એ ભગવાનની પવિત્ર કૃપાથીજ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
જગતમાં જીવને પ્રભુની પવિત્રકૃપાની રાહમળે,જે જીવના દેહને પવિત્રરાહ આપીજાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને સમય સાથેજ લઈ જન્મ કરાવી જાય
નિરાધારદેહ એ જીવને આગમનવિદાયથી મળતોજાય,માનવદેહ એપ્રભુકૃપાજ કહેવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જન્મ મળતા અનુભવ આપી જીવાડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
અદભુતલીલા કુદરતની જગતમાં અનેકરાહે દેખાય,સમયે દેહને ભક્તિનીરાહ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીભક્તિ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
જીવનમાં સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં ભજન અનેભક્તિ આપી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
############################################################################
December 22nd 2022
પ્રભુકૃપા સમયનો
તાઃ૨૨/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ છે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનો સાથ મળે,જે પવિત્રકર્મથી પ્રેરી જાય
અવનીપર અનેકદેહથી આગમન મળે જીવને,જે મળેલદેહથી જીવને સમજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો કહેવાય,જે જન્મમરણથીજ મળે
જીવનમાં નાકોઇ સત્કર્મનો સંગાથમળે,જે નિરાધારદેહથી આગમનવિદાયથાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાય મળી જાય
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પ્તભુની પવિત્રકૃપા મળે જીવને,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્રરાહે જીવને મુક્તિઆપી જાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
********************************************************************
December 20th 2022
. સમયની આસાંકળ
તાઃ૨૦/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
અવનીપર અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહએ ભગવાનનીકૃપાકહેવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
જીવનુ અવનીપરનુ આગમન એદેહથી મેળવાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અનેકદેહથી જીવને જન્મમળે જગતમાં,પ્રાણીપશુજાનવરપક્ષી જેનિરધાર કહેવાય
માનવદેહને પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને જીવનમાં કર્મકરાવી જાય
અવનીપર સમયે જીવનેઆગમન મળે,જે ગતજન્મના આગમનના કર્મથીમેળવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા પ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
ભગવાને જગતમાંહિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકપવિત્રદેહથીજન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી માનવદેહને જન્મ લીધો,જે શ્રધ્ધાથી ભક્તિએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપ પ્રગટાવીને,આરતી ઉતારીને વંદન કરાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
#####################################################################
December 17th 2022
***
***
.. મળે માતાની કૃપા
તાઃ૧૭/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓ જન્મી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધારાખીને ધરમાં ધુપદીપ્થી પુંજા કરાય
અનેક પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મલઈ,માનવદેહને પવિત્રરાહાઆપીજાય
એ પરમાત્માની પાવનકૃપા થઈ,જે જીવને મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને જીવનમાં,ભક્તિ કરતા પવિત્ર પ્રભુનીકૃપાથાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
માતાએ પવિત્રદેહલીધા ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તોને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોપર કૃપાકરવા દેવદેવીઓથીજન્મીજાય
માતાના અનેક પવિત્રદેહછે જેમની પુંજા,જીવને મળેલમાનવદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને,માતાની આરતીકરીને વંદન કરાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
##################################################################
December 12th 2022
પવિત્ર પ્રેમનીકેડી
તાઃ૧૨/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
પરમાત્માએ ભારતદેશની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જગતમાં જીવને અનેકદેહથી આગમનમળે,જે સમયની સાંકળ પકડાવીજાય
જન્મમરણથી જીવનુ આગમનથાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
*******************************************************************
December 10th 2022
. .સમયનો સાથ મળે
તાઃ૧૦/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા નાકોઇથી છોડાય,સમયની સાથે ચાલતા માનવદેહને સમજાય
જીવને અવનીપર સમયેજ માનવદેહમળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
જીવના માનવદેહને સમયે પ્રભુનીકૃપા મળે,જે ભગવાનની પાવનરાહે જ મળીજાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળીજાય,માનવદેહમળે એ પ્રભુની કૃપાકહેવાય
ભારતદેશને ભગવાનની કૃપા મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનો જન્મ મળતાસમજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
મળેલ માનવદેહને ઉંમરનો સંગાથમળે,જે સમયે બાળપણજુવાનીઘડપણથી દેખાય
અવનીપર જીવનુ દેહથી આગમનથાય,પ્રાણીપશુજાનવરકેપક્ષી એનિરાધાર કહેવાય
જીવને માનવદેહ મળે સમયે,જે મળેલદેહને પ્રભુની કૃપાએ અંતે મુક્તિ મળી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપાએ ધુપદીપકરી પુંજા કરાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
#########################################################################
December 9th 2022

ભક્તિની પવિત્રરાહ
તાઃ૯/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણા થાય
અવનીપર મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને પ્રભુકૃપાએ આગમનમળે
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનનાદેહની પવિત્ર પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરીજાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહનાજીવને સમયે પ્રેરણાઆપીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતદેશમાં પ્રભુજન્મલઈનેજ પ્રેરી જાય
પરમાત્માની કૃપાએ જીવને જીવનમાં ભક્તિરાહ મળે,જે શ્રધ્ધાએ જીવાડી જાય
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનના અનેક પવિત્રદેહ્થી જન્મ લઈ,મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને માનવદેહને ઘરમાં ધુપદીપ પ્ર્ગટાવી,વંદન કરીને આરતીઉતારાય
ભક્તિની પવિત્રરાહ પરમાત્માની પ્રેરણાએ મળે,જે ઘરમાંજ પવિત્રપ્રેરણાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે દેહનાકર્મથી જીવનેઆગમન આપીજાય
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
November 28th 2022
. લાગણી સંગે પવિત્રકૃપા
તાઃ૨૮/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનક્ર્પાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે લઈ જાય
ના મોહમાયા નાલાગણીમાગણી જીવનમાં અડી જાય,એ પાવનરાહથી મેળવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને જીવનમાં,જે સમયે જીવને જન્મમરણથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહે પ્રેરણાજ મળી જાય,જે પવિત્રરાહે દેખાય
જીવને અવનીપર જન્મથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપાજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને જીવનમાંઅનેકરાહે પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે દેહને પવિત્રકર્મ દઈજાય
મળૅલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને ધરતીપર આગમનવિદાયથી દેખાય
જીવનમાં માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જે ભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
ભગવાનના દેહની માનવદેહે ઘરમાં ધુપદીપ,પ્રગટાવી પ્રભુને શ્રધ્ધાથી વંદનકરાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
************************************************************************
November 27th 2022
***
***
. શ્રધ્ધાની ભક્તિ
તાઃ૨૭/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવને સમયે મળી જાય,એ ભગવાનની કૃપાએજ મેળવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જીવને અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ,જન્મથી માનવદેહ મળે જેસુખઆપી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનને ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદનકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ ભારતમાં જન્મલીધો,જે પવિત્રભક્તિએ પ્રેરી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જગતમાં જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇ દેહથી રહીને જીવાય
પરમાત્માએ ભારતદેશમાં માનવદેહથી જન્મલીધો,જે જીવનાદેહને રાહ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહથી સમય સાથે લઈ જાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જગતમાં જીવનાદેહને પાવનરાહઆપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
####################################################################