શ્રધ્ધાનો ભક્તિ
****** . શ્રધ્ધાની ભક્તિ તાઃ૨૭/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય મળેલ માનવદેહ એ જીવને સમયે મળી જાય,એ ભગવાનની કૃપાએજ મેળવાય .....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય. જીવને અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ,જન્મથી માનવદેહ મળે જેસુખઆપી જાય શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનને ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદનકરાય અનેક પવિત્રદેહથી પરમાત્માએ ભારતમાં જન્મલીધો,જે પવિત્રભક્તિએ પ્રેરી જાય જીવને જન્મથી મળેલ માનવદેહ એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય .....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય. જગતમાં જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇ દેહથી રહીને જીવાય પરમાત્માએ ભારતદેશમાં માનવદેહથી જન્મલીધો,જે જીવનાદેહને રાહ આપીજાય જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહથી સમય સાથે લઈ જાય અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જગતમાં જીવનાદેહને પાવનરાહઆપીજાય .....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય. ####################################################################