November 7th 2022

પાવન કૃપા ભગવાનની

******
.           પાવનકૃપા ભગવાનની                       

તાઃ૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જીવને મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે માનવદેહને સમયની સાથેજ લઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
જગતમાંજીવને સમયેપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય  
અવનીપર જીવને જનમમરણથી દેહમળે,એ જતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપાછે જીવપર,જેપવિત્રદેહથી પ્રભુએલીધેલાદેહથી પ્રેરણામળીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે શ્રધ્ધાભક્તિથી સમજાઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી પભુની ધુપદીપ પ્રગટાવી,પુંજા કરી ઘરમાં આરતી કરાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં સમયે ભગવાન જન્મલઈ ભક્તિની પ્રેરણાકરીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી નિરાધારદેહથીબચાવીજાય
એ પાવનકૃપા ભગવાનનીજ જીવના થયેલકર્મથી મળે,જે જન્મમરણથી દુર રહી જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
#######################################################################   


November 7th 2022

ૐ નમઃ શિવાયથી પુંજાય

***શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati*** 
            ૐ નમઃશિવાયથી પુંજાય

તાઃ૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિર ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,સમયે ભારતમાંજ જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોય પ્રગટાવી દુનીયામાં,જે મળેલ માનવદેહને અનુભવઆપીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.  
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્ર શંકરભગવાનથી જન્મલીધો,જે ભોલેનાથથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને સોમવારે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
બમબમ ભોલે મહાદેવથી માળા કરી વંદન કરાય,ભક્તપર શંકરભગવાનનીકૃપાથાય
જીવને અવનીઅર અનેકદેહનો સંબંધ,ભગવાનની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
જગતમાં પ્રભુકૃપાએ જીવને સમયસાથે લઈ જાય,જે માનવદેહને દેહથી કર્મકરાવીજાય 
મળેલદેહને સમયનીસાથે લઈજાય,સમયે શંકરભગવાન હિમાલયની પુત્રીથી પરણીજાય
હિંદુધર્મમાં એ માતા પાર્વતીથી ઓળખાય,જે ભોલેનાથની પવિત્રપત્નીથી પુંજા કરાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે કાર્તિક કહેવાય,અને પુત્રી અશોકસુંદરીથી જન્મી જાય 
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
########################################################################