November 9th 2022

સમયની સાંકળમળે

 ***Parmatm Pyar Ke Panchhi - Brahma Kumaris Songs Lyrics - Brahma Kumari's***
.            સમયની સાંકળ મળે  

તાઃ૯/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અદભુતકૃપા કુદરતની અવનીપર ચાલીજાય,નાકોઇજ દેહથીકદી દુરરહીને જીવાય
પરમાત્માની પવિત્ર લીલા ધરતીપર કહેવાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
જીવને અવનીપર પ્રભુકૃપાએ અનેકદેહથી આગમન મળીજાય,જે થયેલકર્મથી મળે
જીવને જન્મમરણથી સંબંધ મળે,પ્રભુકૃપાએ સમયે નિરાધાર દેહથી બચાવી જાય
સમયને જ્ગતમાં નાકોઇજ દેહથી પકડાય,કે નાકોઇજ જીવથી સમયથી છટકાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
પરમાત્માની પવિત્રલીલા જગતમાં કહેવાય,એ જીવને મળેલદેહને અનુભવઆપીજાય
મોહમાયા એ કળીયુગની કેડી જે મળેલ માનવદેહથી,જીવનમાં કદીય દુર રહેવાય
પવિત્રક્રુપા એ માનવદેહને રાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પભુને વંદનકરાય
કુદરતની આ અદભુતલીલા કહેવાય જગતમાં,ના કદી કોઇ અપેક્ષાથી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
#####################################################################
November 9th 2022

મળે પવિત્રરાહ

***Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા***
.            મળે પવિત્ર રાહ 

તાઃ૯/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળીજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા થાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય  
અજબકૃપા ભગવાનની થાય એ મળેલદેહને,જીવનમાંપવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય  
અવનીપરના દેહને ભગવાનની કૃપાએ,જીવનમાં પવિત્ર કર્મની રાહ સમયે મળીજાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા જગતમાં સમયે દેહને સમજાય,જીવનમાં નાકદી કોઇ અપેક્ષા અડીજાય
પવિત્રરાહ જીવને મળે જે પરમાત્માની પાવનકૃપાએ,જીવનાદેહને સમયે સમજાઈજાય
કુદરતની અદભુતકૃપામળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાવીજાય
પરમાત્માને ધુપદીપ પ્રગટાવી ઘરમાંજ આરતી કરી,મળેલદેહથીજ પ્રભુને વંદન કરાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%