November 8th 2022

પવિત્ર શ્રધ્ધાની ભક્તિ

  પ્રદીપની કલમે | Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt | પૃષ્ઠ 14 
           પવિત્ર શ્રધ્ધાનીભક્તિ      

તાઃ૮/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મ કરાવી જાય
સમયની પવિત્ર સાંકળ એ મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપાએ પાવનરાહે લઈજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
અદભુતકૃપા પ્રભુની કહેવાય,જે જીવને અનેકરાહે પ્રેરણાથી પવિત્રરાહ આપીજાય
અનેકદેહનોસંબંધ અવનીપર જીવને,જે ગતજન્મના દેહનાકર્મથી આગમનમળીજાય 
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,જીવને માનવદેહ મેળવાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળીજાય,એ જીવનમાં પ્રભુનીભક્તિકરાવીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જે ઘરમા ધુપદીપકરી પુંજા કરાવી જાય
સમયને પારખીને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
પ્રભુની પવિત્ર અદભુતકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે પવિત્ર હિંદુધર્મની જગતમાં પ્રેરણા આપીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
######################################################################

	
November 8th 2022

જીવનમાં અંધકાર

 દિવાળીમાં જાણો માટીના કોડિયાનું મહત્વ,પ્રગટાવેલા દીવા ઓલવાઈ જવા અશુભ | Know the importance of Clay lamps in Diwali it is inauspicious for lit lamps to go out
.           જીવનમાં અંધકાર   

તાઃ૮/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અંધકાર ભરેલા જીવનમાં સંગાથ કોઇનો,માનવતાની પવિત્રકેડીએ ના મેળવાય
લાગણી મોહ ને આશા અપેક્ષા એદેહને અડી જાય,જે કળીયુગનીકેડી કહેવાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
જીવને મળેલ માનવદેહને કુદરતનો સ્પર્શ થાય,ના કોઇથી જીવનમાંદુર રહેવાય
કુદરતની સમયે પવિત્ર કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઇ માનવદેહની તાકાત જીવનમાં,એસમયની સાંકળથી અનુભવાય 
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પ્રેરણાએજ જીવાડી જાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
ના પકડાય સમયની સાંકળ માનવદેહથી,પરમાત્માની પાવનરહે જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્ર દેહથીજ પુંજાય 
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા સમયે અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાથી માનવદેહની પવિત્ર ભક્તિથી,ભગવાનની પવિત્ર કૃપાએ જીવન જીવાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$.