November 28th 2022

સમયનીકેડી

 મહારાજ ભર્તુહરિ રચિત નીતિશતકના અમૃત વચનો જે દરેકે જરૂર વાંચવા જોઈએ. | Dharmik Topic
              સમયની કેડી  

તાઃ૨૮/૧૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇથી કદી સમયથી દુર રહેવાય
એપ્રભુની પવિત્રરાહ અવનીપર,જે માનવદેહને સમયની સમજણ આપીજાય 
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
કુદરતની પાવનકૃપા જગતમાં મળેલમાનવદેહને,એ સમયની સાથે લઈ જાય
જન્મ મળતા દેહને ઉંમરનીરાહ મળીજાય,જે દેહના શરીરને સમયઆપીજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,એ જીવને સમયે જન્મમરણ આપીજાય 
નાકોઇજ દેહની તાકાત જગતમાં,જે જીવને આગમનવિદાયથી દુરરાખીજાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં અનેકરાહેજીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન માનવદેહને પ્રેરણાથી જીવાડીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી,વંદનકરીને આરતી ઉતારાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
###################################################################
November 28th 2022

લાગણી સંગે પવિત્રકૃપા


.            લાગણી સંગે પવિત્રકૃપા

 તાઃ૨૮/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પરમાત્માની પાવનક્ર્પાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે લઈ જાય
ના મોહમાયા નાલાગણીમાગણી જીવનમાં અડી જાય,એ પાવનરાહથી મેળવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને જીવનમાં,જે સમયે જીવને જન્મમરણથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહે પ્રેરણાજ મળી જાય,જે પવિત્રરાહે દેખાય
જીવને અવનીપર જન્મથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપાજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને જીવનમાંઅનેકરાહે પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે દેહને પવિત્રકર્મ દઈજાય
મળૅલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને ધરતીપર આગમનવિદાયથી દેખાય
જીવનમાં માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જે ભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
ભગવાનના દેહની માનવદેહે ઘરમાં ધુપદીપ,પ્રગટાવી પ્રભુને શ્રધ્ધાથી વંદનકરાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
************************************************************************