November 17th 2022

પવિત્રરાહ મળે જીવનમાં

 ***પ્રદીપકુમારની કલમે… » Search Results »***
.           પવિત્રરાહ મળે જીવનમાં 

તાઃ૧૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પરમાત્માની પાવનકુપા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને મળી જાય
જગતમાં સમયે મળેલ માનવદેહને,સમય સમજીને ચાલવા પ્રભુની કૃપાથાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા પરમાત્માની અવનીપર થઈજાય,જે જીવને સમયસાથે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા થઈ જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જેમની ઘરમાંપણ પુંજા કરાઈજાય 
હિંદુધર્મને જગતમાં પવિત્ર કર્યો પરમાત્માએ,જે તેમણે લીધેલદેહથી સમજાત
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે સમયે માનવદેહને,પવિત્રરાહે જીવનમાં પ્રેરી જાય
જીવનેસમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમા પરમાત્મા,અનેક પવિત્રદેહથીજન્મી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################