November 10th 2022

કૃપા મળી માતાની

 ***પ્રદીપકુમારની કલમે… » Search Results » રહ્યા***
.            કૃપા મળી માતાની                 

તાઃ૧૦/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં સમયનીસાંકળ સમજીને પકડી જીવતા,પરમઈમાત્માની પવિત્રકૃપા જાય
જીવને મળેલ માનવદેહને જગતપર કર્મનોસંબંધ,જે સમયની સાથે લઈ જાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રરાહ મળી,જે હિંદુધર્મના મંદીર બનાવી જાય
જન્મમ્રરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય 
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ આપીજાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણાજે પકડેલ કલમથી મગજ સચવા[ જાય
કલમની પવિત્રરાહમળે જે માતાની પવિત્રકૃપા થાય,જે કલમપ્રેમયો મળીજાય
માતાની પાવનકૃપામળે નિખાલસમાનવદેહને,જે સમયસાહે મગજ સાચવીજાય
કલમપ્રેમીઓને મળેલ પ્રેરણા,જે કલમથી થયેલ અનેકરચનાથી કલાને સચવાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
####################################################################

	
November 10th 2022

માનવદેહની જ્યોત

***પ્રદીપકુમારની કલમે… » 2016 » March***
.             માનવદેહની જ્યોત  

તાઃ૧૦/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
   
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય  
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષાનીકેડી અડી જાય,ના મોહમાયા મેળવાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય
અનેકદેહનો સંબંધ જીવનો ધરતીપર,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાયથી મળી જાય
માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળે,એ સંત જલારામ સાંઇબાબાથી આવીજાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
પવિત્રકૃપાએ વિરપુરમાં પવિત્રભક્ત જલારામ જન્મ્યા,જે ભુખ્યાને જમાડી જાય
નિરાધારરાહે ઠક્કર કુળને પવિત્ર કરી જાય,જેને જલારામબાપાથી વંદન કરાય
મળેલમાનવદેહને નાઅપેક્ષા અડીજાય,જે શ્રધ્ધાશબુરીથી સંતસાંઇની પુંજા થાય
નામળેલદેહને ધર્મનોસંબંધ જીવનમાં,એ સાંઇબાબાની પવિત્રપ્રરણાએ સમજાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
જગતમાં ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જે જીવના આગમનને પ્રેરી જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે વિરપુરગામને જલારામબાપાથી પવિત્રકરીજાય 
પાર્થીવગામમાં જન્મલઈ સમયે સાંઇબાબા શેરડી આવીજાય,જ્યાં ભક્તિ કરાય
દ્વારકામાઈની પ્રેરણા મળી બાબાને,જે શ્રધ્ધા અને શબુરીની પ્રેરણા કરી જાય 
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
------------------------------ ---------------------------------------
*********ૐ શ્રી સાંઇનાથાય નમઃ*******શ્રી જય જલારામ જય જલારામ**********
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++