November 29th 2022

જીવનની જ્યોતમળી

***અધ્યાત્મને જીવનમાં ઉતારવું છે - Rakhewal Daily*** 
.            જીવનની જ્યોત મળી                         

તાઃ૨૯/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પાવનકૃપામળે જીવના દેહને,જે સમયનીસાથે મળેલદેહને પ્રેરી જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ગતજન્મે મળેલદેહના કર્મથીજ મળી જાય 
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જે સમયે પ્રભુની ભાવનાથીપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી.જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય 
જીવનમાં પાવનરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે દેહને પાવનરાહે દોરીજાય
પ્રભુની કૃપાએ દેહના જીવને પ્રેરણામળે,નાકોઇ ઉંમરનીકેડીએ તકલીફ અડીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય.
###########################################################################