November 7th 2022

પાવન કૃપા ભગવાનની

******
.           પાવનકૃપા ભગવાનની                       

તાઃ૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જીવને મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે માનવદેહને સમયની સાથેજ લઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
જગતમાંજીવને સમયેપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય  
અવનીપર જીવને જનમમરણથી દેહમળે,એ જતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપાછે જીવપર,જેપવિત્રદેહથી પ્રભુએલીધેલાદેહથી પ્રેરણામળીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે શ્રધ્ધાભક્તિથી સમજાઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી પભુની ધુપદીપ પ્રગટાવી,પુંજા કરી ઘરમાં આરતી કરાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં સમયે ભગવાન જન્મલઈ ભક્તિની પ્રેરણાકરીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી નિરાધારદેહથીબચાવીજાય
એ પાવનકૃપા ભગવાનનીજ જીવના થયેલકર્મથી મળે,જે જન્મમરણથી દુર રહી જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
#######################################################################   


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment