September 17th 2022

પ્રેમથી પવિત્રકૃપા મળે

Jalaram Mandir Greenford Nitya Karyakram
.            .પ્રેમથી પવિત્રકૃપા મળે

તાઃ૧૭/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની ભક્તિ કરતા,પ્રભુકૃપાથી આંગણે આવી જાય
પવિત્રકૃપામળે જીવને મળેલ માનવદેહને,જે દેહને પવિત્રરાહે જીવનજીવાડીજાય  
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,નાકોઇ જીવથી કદી જગતમાં દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,જે જીવના ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ જીવને નિરાધારદેહપણાઅપીજાય
જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાબવર અને પક્ષીથી સમયેજ મળતો જાય 
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
પવિત્રહિંદુધ્રર્મની પ્રેરણાકરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની આ પવિત્રભક્તિની પાવનરાહ છે,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,સમયે અવનીપર જીવને માનવદેહ મળીજાય 
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
####################################################################

	
September 13th 2022

પાવન ભક્તિનો સંગાથ

જાણવા જેવું — ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
.           પાવન ભક્તિનો સંગાથ

તાઃ૧૩/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે અવનીપર લાવી જાય
મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથીજ મેળવાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જીવનમાં કર્મની અનેકરાહમળે માનવદેહને,જે કુદરતની આલીલા કહેવાય
જગતમાં નાકોઇ જીવથી દુરરહેવાય,પ્રભુની કૃપાએજ જીવન જીવી જવાય
સમયે દેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહપર કૃપાએ ભક્તિરાહ મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં કહેવાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય 
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
ભગવાને અનેકદેહલીધા છે ભારતદેશમાં,જે દેવ અને દેવીઓની પુંજાકરાય
જગતમાં પરમાત્માનીકૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીરપણ બંધાઇ જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
દેહને જીવનમાં પાવન ભક્તિનોસંગાથ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં પ્રભુ દેવદેવીઓથી ભારતદેશમાં જન્મીજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહને વંદન કરતાજ,કૃપા મળતી જાય
જીવનનુઆગમન જન્મથી અનેકદેહથી,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
#################################################################

	
September 12th 2022

ભક્તિ અને ભજન

+++શરદપૂનમની રાત્રે તમારી ઘરે આવશે મહાલક્ષ્મી, અને આ ઉપાયથી બનાવશે માલામાલ+++
.            ભક્તિ અને ભજન

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે મળેલમાનવદેહથી પ્રભુકૃપા મેળવાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
અનેકદેહથી જન્મલીધો પ્રભુએ ભારતમાં,જે દુનીયામાં પવિત્ર હિંદુધર્મનો દેશ કહેવાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જેમાં માનવદેહથી,પ્રભુની ભક્તિ સંગે ભજનથી પુંજાથાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,જે સમયે જીવનમાં દેહને પવિત્ર રાહ આપી જાય 
પવિત્રપ્રેરણા મળે જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જગતમાં લાગણી અને મોહનો સંબંધ કળીયુગમાં,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયને સમજીને ચાલતા મળેલદેહને કૃપામળે,જે પરમાત્માના પવિત્રપ્રેમથી મળીજાય
અનેક પવિત્ર દેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે ભારતદેશપર કૃપાજ કરી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ થયો,જેમાં ભગવાનની શ્રધ્ધાથી ભજન અને ભક્તિકરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયને સમજીને જીવનમાં ચાલી જવાય
હિંદુધર્મમાંધરમાં પરમાત્માની પ્રાર્થનાકરવા,ધુપદીપ કરીને દીવો પ્રગટાવીને પુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરવા મળેલદેહને,સમયની સાથે ચાલવા ઘરમાં વંદન કરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
***********************************************************************
September 11th 2022

માતા દુર્ગાની પવિત્રકૃપા

Chaitri navratri 2022: ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ ! | In Chaitri Navratri, offer this Prasad to Maa Durga, no disease will afflict
.         માતા દુર્ગાની પવિત્રકૃપા  

તાઃ૧૧/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જગતમાં એ પવિત્રહિંદુધર્મથી મેળવાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલીધો એ કૃપા કહેવાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પવિત્ર દુર્ગામાતાની,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રકૃપાળુ માતાએ ભારતદેશમાં જન્મલઈ,ભક્તોને સુખપણ આપીજાય 
માતાની શ્રધ્ધાથી પુંજાકરવા,ઑમ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનથાય 
અનેક પવિત્ર શક્તિશાળીમાતા છે હિંદુધર્મમાં,જે જીવને મુક્તિઆપીજાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને સમયે માનવદેહમળે જે નિરાધારદેહથી,બચાવીજાય એકૃપાકહેવાય
જગતમાં જન્મમરણનો સંબંધજીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
માનવદેહએ ભગવાનનીકૃપા કહેવાય,જે સમયે શ્રધ્ધાથીજ પુંજાકરાવી જાય
જીવનાદેહને ભક્તિથી પ્રભુની કૃપા મળે,એ પરમાત્માના દેહની પુંજા થાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જેમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય
પ્ર્ભુએ અનેકદેહથી સમયેજન્મલીધો,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્ર્ધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવને મળેલમાનવદેહપર કૃપા થાય**
દુર્ગામાતાએ પવિત્રશક્તિશાળી કૃપાળુમાતા છે,શ્રધ્ધાથી પુંજાએકૃપા મેળવાય  
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
**********************************************************************
....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા....
***********************************************************************



September 9th 2022

श्रध्धासे भक्ति करो

***Gurudev Gd Vashist - भक्ति में श्रद्धा और सबूरी परम आवश्यक बताया है। सबूरी का अर्थ है सब्र, धैर्य। मनुष्य के जीवन में धैर्य ही ऐसी शक्ति है, जो उसकी ...***
.             श्रध्धासे भक्ति करो

ताः९/९/२०२२                    प्रदीप ब्रह्मभट्ट 
मळेल मानवदेहसे जीवनमे श्रध्धासे भक्ति करनेसे,परमात्माकी क्रुपा मील जाती है 
पवित्रक्रुपासे जीवको मानवदेह मीले,जो जीवनमे पवित्रकर्मका संगाथ मील जाताहॅ
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
मानवदेह ये पावनक्रुपा भगवानकी जीवपर,जो निराधारदेहसे जीवको बचा लेती हे
जन्मसे मीलेल मानवदेह ये पावनक्रुपा प्रभुकी,जीवनमे श्रध्धासे प्रभुकीपुंजा होती हे
परमात्माने भारतदेशमे अनेक पवित्रदेहसे जन्मलीया,जीनकी पुंजा धुपदीपसेहोती हे
मानवदेहको जीवनमे पवित्रराह मीले,जहा हिंदुधर्ममे धरमे पुंजासे क्रुपा मीलती हे
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
अनेक पवित्रदेहसे जन्म लीया भगवानने,जो भारतदेशको पवित्रदेश कर दीया हे
मीले हुए मानवदेहको हिंदुधर्ममे प्रभुकी क्रुपा मीले,जो जीवको मुक्ति मीलती हे
परमात्माकी पावनक्रुपासे जीवको जन्ममरणका,सबंधछुटनेसे जीवको सुखमीलताहे 
अवनीपरका आगमन विदाय ए देहका कर्म,जो मानवदेहसे जीवनमे हो जाता हे 
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
====================================================================

 

,

September 7th 2022

પવિત્ર પાવનપ્રેમ

+++હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti+++
.            પવિત્ર પાવનપ્રેમ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને જીવનમાં પ્રેમપકડીને ચાલતા,માનવદેહને પવિત્ર પાવનપ્રેમ મળે
મળેલમાનવદેહને જીવનમાં સમય સમજીને જીવતા,પવિત્રપ્રેમની કૃપામળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે સમયને સમજીને જીવાડીજાય
શ્રધ્ધારાખીને માનવદેહને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૄપા મળે
જીવનમાં સમયને સમજતા ઘરમાં,પ્રભુની ધુપદીપકરી વંદનકરી આરતી કરાય
પરમાત્માના અનેકદેહની કૃપા ભારતથી થાય,જ્યાં અનેકદેહથી જન્મ લઈજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે સમયે જન્મ મળતા દેહ મળી જાય
જગતમાં અનેકદેહનો સંબંધસમયે,માનવદેહ મળે જે નિરાધારથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર પક્ષીએ નિરાધારદેહ,એ જન્મ મળતા રખડી જાય
મળેલ માનવદેહને સંબંધ નિખાલસ પ્રેમનો,જે ભક્તિનીરાહે જઈવને મળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
################################################################
September 6th 2022

સિધ્ધીવિનાયક શ્રીગણેશ

 ******
.         .સિધ્ધીવિનાયક શ્રીગણેશ   

તાઃ૬/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રસંતાન શ્રીશંકર ભગવાનના,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી પુંજાય
મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહના વિઘ્નહર્તા પણ કહેવાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
ભગવાને પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે ધરતીપર પવિત્રદેશ કહેવાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુ ધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમના પિતા શંકરભગવાન કહેવાય
અવનીપર હિંદુધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ગણેશજીની પુંજાથી ભક્તિ કરાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે શ્રધ્ધાભક્તિથી જીવનજીવાડીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે માનવદેહપર કૄપાકરી જાય
પવિત્ર શ્રી ગણેશ હિંદુધર્મમાં અનેક પવિત્રનામથી પુંજાય,જે પવિત્રજીવન આપીજાય
અવનીપરના માનવદેહન જીવને ગણપતિનીકૃપાએ,અંતે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
########################################################################
September 5th 2022

બમબમ ભોલેનાથ

શિવ પરિવાર સાથે સંબંધિત પગલાં, જે તમારી દરેક સમસ્યાને દૂર કરશે અને તમારું જીવન બદલી નાખશે. - Gujarati Paper
.          .બમબમ ભોલેનાથ

તાઃ૫/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતદેશમાં,જે પવિત્રકૃપાળુ મહાદેવ પણ કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જેમને ઑમ નમઃશિવાયથી પુંજનથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા,એમની શ્રધ્ધાથીજ પુંજન કરાય
શ્રી શંકર ભગવાનને હિંદુધર્મમાં મહાદેવ,સાથે ભોલેનાથ અને શિવજીપણ કહેવાય
સમયે ભગવાને હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી,લગ્ન કર્યા જે માતાપાર્વતી થયા
પરમકૃપાળુ ભગવાન ભારતમાં જન્મલઈ જાય,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજાથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની થઈ,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
શંકર ભગવાન પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના શિવલીંગપર દુધથી અર્ચના કરાય
માતા પાર્વતીની કૃપાએ પવિત્રસંતાન થયા,જે ગણેશ કાર્તિકેય અશોકસુદરી કહેવાય
પવિત્રસંતાન શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી પુંજા કરાવીજાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
હરહર ભોલે મહાદેવ સાથે બમબમ ભોલે મહાદેવ બોલી,શંકર ભગવાનને વંદનકરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલાદેહની જગતમાં પુંજાથાય,એ માનવદેહનેસુખ આપીજાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને ધરતીપર જન્મમરણ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,એ બીજા અનેક નિરાધારદેહથી બચાવી જાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
#######################################################################
September 4th 2022

પ્રભુની કૃપા મળે

મોક્ષદા એકાદશી કરવાથી વૈકુંઠ સુખ મળે છે ! | Doing Mokshada Ekadashi brings Vaikuntha happiness
.             પ્રભુની કૃપા મળે  

તાઃ૪/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પવિત્રપ્રેમ પરમાત્માનો મેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
જગતમા માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ દેહને સમયે અનુભવ થાય
અવનીપરનો સંબંધજીવને જન્મમરણથી,માનવદેહ એ ભગવાનની કૃપાથાય
જીવના ગતજન્મના દેહના કર્મનો સંગાથ મળે,જે જન્મથી દેહ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળે,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી થઈ,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મલઈજાય
પ્રભુની પવિત્રકૃપા માનવદેહને પ્રેરણાકરે,જે ઘરમાં ધુપદીપ કરીને પુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમના અનેક પવિત્રદેહનુ પુંજન કરાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા મળે,જે માનવદેહને જીવનમાં કર્મકરાવીજાય  
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
##################################################################
September 3rd 2022

જીવનમાં પ્રેમ મળે

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.           .જીવનમાં પ્રેમ મળે

તાઃ૩/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતલીલા પરમાત્માની અવનીપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય  
માનવદેહ લઈ ભારતદેશમાં જન્મ્યા,જેમની શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પાવનકૃપા પ્રભુની જગતમાં મળેલ માનવદેહપર,એ દેહને કર્મ આપી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય,જે જન્મમરણથી દેખાય
જગતમાં જીવનુ અનેકદેહથી આગમન થાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય 
ભગવાને લીધેલાદેહની જીવનેમળેલ માનવદેહથી,શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
પ્રભુકૃપાએ જીવને અવનીપર,પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવી જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુને પ્રેમથીજ સમયે વંદન કરાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##################################################################
« Previous PageNext Page »