September 3rd 2022

જીવનમાં પ્રેમ મળે

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.           .જીવનમાં પ્રેમ મળે

તાઃ૩/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતલીલા પરમાત્માની અવનીપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય  
માનવદેહ લઈ ભારતદેશમાં જન્મ્યા,જેમની શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પાવનકૃપા પ્રભુની જગતમાં મળેલ માનવદેહપર,એ દેહને કર્મ આપી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય,જે જન્મમરણથી દેખાય
જગતમાં જીવનુ અનેકદેહથી આગમન થાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય 
ભગવાને લીધેલાદેહની જીવનેમળેલ માનવદેહથી,શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
પ્રભુકૃપાએ જીવને અવનીપર,પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવી જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુને પ્રેમથીજ સમયે વંદન કરાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment