October 26th 2021
. .ગજાનંદ ગણેશ
તાઃ૨૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
અવનીપર મળેલદેહના એ વિઘ્નહર્તા થયા,જે પવિત્ર શ્રી ગણેશ કહેવાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભાગ્યવિધાતા છે,જેમની પવિત્રપ્રસંગમાં પુંજાથાય
અવનીપર જીવને મળેલ માનવદેહને પ્રેરણાકરે,જે ભારતમાં જન્મ લઈજાય
ગજાનંદ શ્રીગણેશ પિતાની કૃપા મળી,સંગે માતાનો પવિત્રપ્રેમ મળી જાય
કોઇપણ હિંદુધર્મના ધાર્મીક પ્રસંગમાં,શ્રી ગણેશને ભાગ્યવિધાતાથી પુંજાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
પવિત્ર પરિવાર છે શ્રીગણેશનો,તેમની બે પત્નિ રીધ્ધીસિધ્ધીથી ઓળખાય
માતાપિતાના આશિર્વાદથી બે પુત્ર જન્મ્યા,જેમને શુભ અને લાભ કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે,જે મળેલદેહપર કૃપા થઈજાય
જીવનમાં ધાર્મિક હિંદુ પ્રસંગમાં,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજન કરાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
#############ૐૐૐૐૐ############ૐૐૐૐૐ#############ૐૐૐૐૐ####
October 25th 2021
. .શ્રી શંકર ભગવાન
તાઃ૨૫/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પ્રભુનોદેહ છે,હિંદુધર્મમાં પવિત્ર શંકર ભગવાન કહેવાય
પવિત્રમાતા પાર્વતીના એપતિદેવ છે,જે ંૐ નમઃ શિવાયથી પુંજાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
શંકરભગવાનને અનેક પવિત્રનામથી,જીવનમાં પવિત્રભક્તિ મળીજાય
શ્રધ્ધાથી હરહર મહાદેવ કહેવાય,સંગે બમબમ ભોલેથીય વંદન કરાય
રાજા હિમાલયની પવિત્રદીકરી પાર્વતીના,સમયેએપતિદેવ પણ કહેવાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જે હિંદુધર્મને જીવનમાં પવિત્રકરીજાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગાનદીને,વહાવી જેઅમૃત આપીજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તોપર,પરમપ્રેમથી જીવનમાં પવિત્રકૃપામળીજાય
પરમપિતાથયા શ્રીગણેશના સંગે કાર્તિકના,દીકરીઅશોકસુંદરી જન્મીજાય
જગતમાં શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
....મળેલ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પરમકૃપા મળી જાય
###########################################################
October 22nd 2021
###
###
.ભજનથી પ્રગટે જ્યોત
તાઃ૨૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેલવાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જગતમાં નાકોઇ જીવથી છટકાય
માનવદેહ મળે જીવને એકૃપાપ્રભુની,જીવનમાં પાવનરાહ મેળવીને જીવાય
જીવનમાં શ્રધ્ધાની રાહમળે દેહને,જે હિંદુ ધર્મમાંજ પ્રભુના દર્શન થઈજાય
ભારતદેશની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મ લઇ જાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ,જીવના દેહને પવિત્રરાહ આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન કરી,પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરાય
મળેલ માનવદેહથી શ્રધ્ધા ભક્તિ કરતાજ,પવિત્ર પ્રેમની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પવિત્ર કૃપા છે,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
****************************************************************
, .ભજનથી પ્રગટે જ્યોત તાઃ૨૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે માનવદેહને પાવનરાહ આપી જાય કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેલવાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જગતમાં નાકોઇ જીવથી છટકાય માનવદેહ મળે જીવને એકૃપાપ્રભુની,જીવનમાં પાવનરાહ મેળવીને જીવાય જીવનમાં શ્રધ્ધાની રાહમળે દેહને,જે હિંદુ ધર્મમાંજ પ્રભુના દર્શન થઈજાય ભારતદેશની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મ લઇ જાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ,જીવના દેહને પવિત્રરાહ આપીજાય શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન કરી,પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરાય મળેલ માનવદેહથી શ્રધ્ધા ભક્તિ કરતાજ,પવિત્ર પ્રેમની જ્યોત પ્રગટી જાય જગતમાં પરમાત્માની પવિત્ર કૃપા છે,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. ****************************************************************
October 19th 2021
. .પવિત્રસંતની કૃપા
તાઃ૧૯/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ જીવનમાં ભક્તિએ મેળવાય
પવિત્રહિંદુધર્મ ભારતદેશથી ંમળ્યો,સમયે પવિત્રસંતની પાવનકૃપા મળીજાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
વિરપુરગામમાં પવિત્ર સંત થયા,જે જીવનમાં ભુખ્યાને ભોજન આપી જાય
પવિત્રદેહને પરમાત્માએ આંગળીચીંધી,નાકોઇ અપેક્ષારાખીને ભોજન દેવાય
પરમાત્માની પાવનકૃપામળે મળેલદેહને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
એ પવિત્રસંત થયા હિંંદુ ધર્મમાં,એ નિખાલસ ભાવનાથી જીવન આપીજાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
હિંદુધર્મમાં પવિત્રસંત થયા સાંઇબાબા,જે પવિત્રરાહે માનવદેહને પ્રેરી જાય
પાર્થીવગામમાં જન્મ લીધો,જીવનમાં નાકોઇને તેમની ઓળખાણ પણ થાય
નિરાધાર થઈ શેરડીમાં આવ્યા,જ્યાં પ્રભુનીકૃપાએ દ્વારકામાઈ સેવાકરીજાય
સાંઇબાબાએ આગળી ચીંધી માનવદેહને,શ્રધ્ધાસબુરીથીજ પ્રભુની પુંજાકરાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
હિંદુ ધર્મની પવિત્ર શાન જગતમાં વધારી,જલારામ બાપા પવિત્રકર્મ કરીગયા
માનવદેહને પ્રેરણા કરી જીવનમાં,ભુખ્યાને ભોજન ખવડાવી પ્રભુકૃપામેળવાય
જીવને મળેલદેહ એજ પ્રભુનીકૃપા,નાકોઇ ખોટી રાહે ધર્મકર્મ પકડીને જીવાય
સાંઈબાબાએ પ્રેરણા કરી ના શ્રધ્ધાસબુરીને દુર રખાય,પાવનરાહે પુંજા કરાય
.....પવિત્ર સંત જલારામ બાપા મળ્યા સંગે પવિત્ર સાંઇબાબાની પવિત્રરાહ મેળવાય.
*******************************************************************
October 17th 2021
. .પવિત્ર નિર્મળપ્રેમ
તાઃ૧૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયેમળે માનવદેહ અવનીપર,એ દેહપર પ્રભુની પાવન કૃપાજ કહેવાય
માનવદેહને પવિત્રકર્મનો સંબંધ જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરાવી જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય..
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે મળેલમાનવદેહને સમયની સાથે લઈજાય
કુદરતની આ પવિત્રકૃપાછે જગતપર,એ જીવને મળેલદેહપર પવિત્રપ્રેમ મળીજાય
માનવદેહને થઈ રહેલકર્મથી પ્રભુનીકૃપા મળે,જે જીવને જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવન જીવવા પરમાત્મનો,પવિત્ર નિર્મળપ્રેમ મળતા કૃપા મળી જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુની પાવનકૃપાએજ માનવદેહ મેળવાય
અદભુત લીલા પરમાત્માએ લીધેલદેહની,જે ભારતથી શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને કર્મનો સંબંધ મળે જીવનમાં,જે પવિત્ર સંબંધીઓનો પ્રેમ આપીજાય
જગતમાં ભારતની ભુમીને પવિત્ર કરી છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય.
********************************************************************
October 6th 2021
**
**
. .મળે ભક્તિનો ભંડાર
તાઃ૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે પવિત્ર ભક્તિથી મેળવાય
પવિત્રકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,એ દેવદેવીઓથી જન્મ લઈ જાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
જીવનેમળેલ માનવદેહને પ્રભુકૃપાએ,ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન વિદાય,એ કુદરતની પવિત્રલીલા કહેવાય
સમયે માનવદેહમળે જીવને,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
પરમાત્માનો પ્રેમમળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મનોસંગાથ આપીજાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં અનેકપવિત્રદેવીઓથી જન્મલીધો,જે માનવદેહને કૃપાકરી જાય
પવિત્ર તહેવારોથી ભક્તોપર માતાની કૃપા થાય,જે જીવનાદેહને સમજાય
નવરાત્રીમાં દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપાએ,ભક્તોતાલીએગરબે રમીજાય
ભારતમાં જીવનેમાનવદેહ મળૅ,એ પ્રભુનોકૃપાએ ભક્તિનો ભંડાર આપીજાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
###############################################################
.
September 26th 2021
. સમયનો સંગાથ મળે
તાઃ૨૬/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જીવને મળેલદેહને સમયે સમજાય
માનવદેહ એજ કૃપા જીવપર પરમાત્માની,જે પવિત્રકર્મની રાહ મળીજાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે માનવદેહને સમયે સમજાય
આજકાલને સમજીને જીવવાની કૃપા પ્રભુની,જે જીવવાની રાહ મળી જાય
મળેલ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને,જીવન જીવતા પવિત્રકૃપા મેળવાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
અવનીપર અજબલીલા અવિનાશીની,જે અનેક દેહથી જીવને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા અનેકદેહથી,પરમાત્મા ભારતમાં અનેકદેહ લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,પવિત્રરાહ મળે જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં મળેલદેહથી ઘરમાં ધુપદીપથી પુંજાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
##############################################################
September 25th 2021
. .વડતાલ ધામ,હ્યુસ્ટન
તાઃ૨૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી શ્રધ્ધાળુ ભક્તોને,સ્વામીનારાયણ ભગવાનની
જે પવિત્ર વડતાલધામને,ભક્તોની પ્રેરણાએ હ્યુસ્ટન લાવી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
મળીકૃપા પ્રભુની હ્યુસ્ટનમાં,જે ભક્તોને પવિત્રજીવન આપીજાય
ભજન ભક્તિનો સંગાથમળે જીવનમાં,એ પવિત્રકર્મ કરાવી જાય
શ્રધ્ધાથી સ્વામીનારાયણની ધુન કરીને,ધુપદીપકરીને વંદન કરાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથી,હ્યુસ્ટન આવી કૃપા કરી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્ર સ્વામીનારાયણથી પધારી,માનવીને ભક્તિરાહ આપી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
શ્રધ્ધાળુ ભક્તો પવિત્રધર્મને દુનીયામાં,ભક્તિથી પ્રેરણા આપી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
જીવનમાં સમયસમજીને ચાલતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
હ્યુસ્ટનમાં પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોથી,કૃપાએ વડતાલમંદીર બની જશે
પવિત્ર આચાર્યની વડતાલથી કૃપા મળશે,જે પવિત્રધામથી મળીજાય
મળેલદેહને પ્રભુ કૃપાએ,અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
###########################################################
September 23rd 2021
**
**
. .સમજણ સમયની
તાઃ૨૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકસમયથી દેહને મળી જાય
માનવદેહપર સમયની સાથે ચાલતા,અનેકજન્મથી જીવને મળતી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
કુદરતની આલીલા જગતપર અનેકસમયથી,જે દેહ મળે સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જ્યાં પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ ગતજન્મના,થયેલકર્મથીજ જીવને મળી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
પરમાત્માની પવિત્રકૃપા થઈ,ઍ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ જાય
અનેકદેહથી કૃપા કરી ભારતથી,જે અનેકદેહમાં પ્રભુનીપુંજા કરાવી જાય
માનવદેહને સમયની સમજણપડી,એ ઘરમાં ધુપદીપથી પ્રભુને વંદનથાય
જીવના મળેલદેહને પરિવારનો સંગાથમળે,જે પ્રભુની કૃપા અપાવી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
===========================================================
September 21st 2021
**
*
. જય શ્રી ગણેશ
તાઃ૨૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,જે ગૌરીનંદન શ્રી ગણેશજી કહેવાય
મળેલ માનવદેહપર પરમકૃપાળુ છે,જે વિઘ્નહર્તા ભોલેનાથના પુત્ર છે
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
જગતમાં માવનદેહને પવિત્ર ધાર્મિક પ્રસંગમાં,શ્રી ગણેશની પુંજા કરાય
હિંદુ ધર્મમાં શ્રીગણેશ એ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
પવિત્ર શક્તિશાળી એસંતાન છે,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવ પણકહેવાય
હિંદુધ્ર્મમાં પરમકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતદેશમાં જન્મલઈ જાય
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા,અનેકદેહથી જન્મ લઈ પ્રેરણા કરીજાય
પવિત્રગંગા નદીને વહાવી હિમાલયથી,જે ભારતદેશને પવિત્રદેશકરી જાય
ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાકરતા,જીવને મળેલદેહને સુખમળીજાય
શ્રી ગણપતિના સંતાન શુભ અને લાભની,કૃપા મળતા જીવન પવિત્રથાય
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
############################################################