November 28th 2020
(શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ)
. .ભક્તિપ્રેમની જ્યોત
તાઃ૨૮/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજા થાય
મળેલદેહના જીવનેપાવનરાહ મળે,જ્યાં પવિત્ર સાંઇબાબાની કૃપા મેળવાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
શેરડી ગામમાં માનવદેહને રાહ દેવા પધાર્યા,જ્યાં દ્વારકામાઈ મળી જાય
નિર્મળ ભાવનાથી સાંઇબાબાની એવા કરતા,પવિત્રમાર્ગ દેહથી મેળવાય
ભોજનની પરમકૃપા શેરડીમાં કરી,જે સાંઇબાબાના મળેલદેહને શાંંતિથાય
ભક્તિમાર્ગથી આંગળી ચીંધી દેહને,જે શ્રધ્ધાસબુરીથી દેહપર કૃપાકરીજાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
જીવે લીધેલદેહને સમયની સાંકળ અડે,જે કળીયુગની કેડીએજ મળી જાય
અનેક સંબંધ છે દેહને થયેલ કર્મથી,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય
ધર્મ અને કર્મની પવિત્રકેડી મળે દેહને,જ્યાં મળેલદેહની માનવતા સમજાય
હીંદુ મુસ્લીમ શીખ ઇસાઈ અનેક કુળને,સંત સાંઇની કૃપાએ નાદુર રખાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
*************************************************************
November 26th 2020
***
***
.શેરડી સાંઈ
તાઃ૨૬/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા કરી પરમાત્માએ,જે સંત સાંઇબાબાના આગમનથી દેખઈ
નિર્મળ જીવનની રાહ લઈને પધાર્યા,જે શેરડીગામને પવિત્ર કરી જાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી આવી જાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને જન્મમરણથી જ સમજાય
અવનીપરનુ આગમન વિદાય,એ સંબંધ જીવનો થયેલ કર્મથી મેળવાય
મળેલ માનવદેહ એજ કૃપા પ્રભુની,જે જીવને પ્રાણી પશુથી છોડી જાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
વ્હાલા મારા સાંઇબાબા શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઈથી મદદ કરાય
જીવને મળેલ દેહ પર પાવનકૃપા,જે સાંઈબાબાના આગમનથી સમજાય
અવનીપર પધારી આંગળીચીંધી,મળેલ દેહને નાધર્મકર્મથી અલગ રખાય
મળેલદેહને સંબંધ શ્રધ્ધાસબુરીનો,જે બાબાકૃપાએ માનવીથી ઓળખાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
*****************************************************************
November 26th 2020
. .વિરપુરવાસી
તાઃ૨૬/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ મળ્યો ભારતના વિરપુરમાં,જે પરમાત્માની કૃપા જ કહેવાય
અવનીપર દેહ લીધો જે જગતપર,વિરપુરના જલારામથીજ ઓળખાય
....એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
પ્રધાનજી ઠક્કર એ પિતાજી હતા,ને રાજબાઈ જલારામના માતા હતા
પાવનકર્મને પકડીને જીવતા જલારામ,સમયસંગે જીવનમાં ચાલતા જાય
પરમાત્માનો પ્રેમ મળ્યો જીવનમાં,જે સત્કર્મના સંગાથથી સચવાઈ જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,એ મળેલજીવોના દેહને રાહ આપીજાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
કર્મના બંધન છે મળેલદેહને,એ અનેક જન્મમરણના બંધનથી સમજાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
જલારામના મળેલદેહના પવિત્રકર્મ,જ્યાં પરમાત્માથી જીવને રાહ દેવાય
પત્ની વિરબાઈને પ્રેરણા કરીને,સંતની સેવા કરવા માટે એ પ્રેરી જાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
****************************************************************
November 25th 2020
*****
*****
. .લક્ષ્મીમાતા
તાઃ૨૫/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા છે અવનીપર,જે જગતપર માતા લક્ષ્મીથી ઓળખાય
દેહ લીધો પવિત્ર ભારત દેશમાં,સંગે પતિ શ્રી વિષ્ણુ ભગવાન કહેવાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
શ્રધ્ધાભાવથી પુંજન અર્ચન કરતા,માતા લક્ષ્મીની પાવનકૃપા અનુભવાય
મળેલ માનવદેહને સુખશાંંતિનો સાથમળે,જે કુળને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માકૃપાએ દેહ લીધો ભારતમાં,એ શ્રી વિષ્ણુજીના પત્નીજ કહેવાય
એ માતા લક્ષ્મીના પવિત્ર નામથીજ,જગતમાં ભક્તોથી ઘરમાં પુંજા થાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
લક્ષ્મીમાતાની પાવનકૃપા મળે જીવને,જ્યાં ધનધાન્યની વર્ષા માતાથી થાય
નાઅપેક્ષા નામોહ કે નાકોઇચિંતા માનવદેહને થાય,જ્યાં માની કૃપા થાય
વિષ્ણુ ભગવાન પણ પવિત્રદેહ છે,જેમની પુંજા કરતા માલક્ષ્મી રાજી થાય
ભારતની ધરતી એપવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેકદેહે દર્શન દઈ જાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
******************************************************************
November 23rd 2020
****
****
. .પાર્વતી પતિ
તાઃ૨૩/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારતપર દેહ લઈને પધાર્યા,જે પાર્વતીપતિ મહાદેવથી ઓળખાય
પરમાત્માનો પવિત્રદેહ અવનીપર,પાવનકૃપાએ પવિત્ર ગંગાને એ વહાવી જાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
અજબ શક્તિશાળી પવિત્ર ભગવાન,ભારતની ધરતીપર દેહ લઈને પધાર્યા હતા
રાજા હિમાલયની દીકરી થઈને આવ્યા અવનીપર,જે સતી પાર્વતીથી ઓળખાય
અનેકનામ મળ્યા શિવને ભારતમાં,જે શંકર,મહાદેવ,ભોલેનાથ,ઉમાપતિ કહેવાય
પવિત્ર અમૃત પાણી વહેવડાવ્યુ હિમાલયપરથી,જે ગંગાનદીના નામથી ઓળખાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
મળેલ માનવદેહને ભક્તિરાહ મળે,જે ૐ નમઃ શિવાયના સ્મરણથી જ મળી જાય
પાવનજીવન જીવતા શંકરભગવાન પાર્વતીમાતાના,પ્રથમ સંતાન ગણેશજી કહેવાય
કુળને આગળ લઈ જવા પરમકૃપાએ,બીજા સંતાન તરીકે કાર્તીકભાઇ આવી જાય
એવા મહાનકૃપાળુ ભારતની ભુમીપર,જે ત્રિશુળધારી પવિત્ર ભોલેનાથ પણ કહેવાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
********************************************************************
November 21st 2020
. .વિરપુરના વૈરાગી
તાઃ૨૧/૧૧/૨૦૨૦ (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારતમાં જન્મ લીધો વિરપુરમાં,જે સંત જલારામથી ઓળખાય
પિતા પ્રધાનઠકકર ને માતા રાજબાઈના,એ જગતપર સંતજલારામ કહેવાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલ દેહને પાવનરાહે લઈ જતા જલારામને,ના કોઇ મોહમાયા અડી જાય
પરમકૃપા મળી પરમાત્માની મળેલ દેહને,જે જીવનમાં ના અપેક્ષા થઈ જાય
પવિત્રજીવ એ પત્ની વિરબાઈનો જીવનમાં,એ પતિનાદેહની કૃપા મેળયીજાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા પરિવારને,પરમાત્માની પરમકૃપાનો અનુભવથાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલદેહને જીવન મળે જ્યાં દેહને સાચવીને ચલાય,સંગે ભોજન પણ લેવાય
મળેલ પવિત્ર ભોજન દેહને મળે,ના હોટલ રેસ્ટોરંટમાં કદીય જમવાને જવાય
પ્રેરણા કરી પ્રભુએ વિરપુરના પવિત્ર વૈરાગી,જલારામને જે અન્નદાનથી દેખાય
પવિત્રકૃપા વિરબાઈ પર પરમાત્માની,જે સંતની સેવા કરવા પ્રેમથી રાજી થાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
જન્મદીવસની જ્યોતપ્રગટી ભારતમાં,એજ પવિત્ર ધરતીપર પવિત્રદેહ લઈ જાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે પરમાત્મા,જે વિરપુરના જલારામના વર્તને દેખાય
કૃપા મળી માબાપની વિરપુરમાં સંતાનને,નિખાલસ ભાવનાથીએ કર્મ કરી જાય
જગતમાં પવિત્રસંતથી શ્રીજલારામ ઓળખાય,એ હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
********************************************************************
સંત પુજ્ય જલારામબાપાના જન્મદીવસ નીમિત્તે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
November 12th 2020

. .જય ધનતેરશ
તાઃ૧૨/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારત એક પવિત્રભુમી અવનીપર,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ જાય
અદભુત તાકાત વ્હાલા લક્ષ્મીમાતાની,કૃપાએ ધરતીપર દેહને સુખ મળી જાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
લક્ષ્મીમાતાનો દેહ લીધો ભારતમાં,જ્યાં શ્રી વિષ્ણુજીનાએ પત્નિ પણ કહેવાય
અવનીપર મળેલ દેહને સંબંધ કર્મનો,જે જીવને જન્મમરણના સંબંધથી દેખાય
કર્મધર્મને પવિત્રરાહે પકડી જીવતા,મળેલ દેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય
પવિત્રતહેવારના દીવસો ભારતમાં સચવાય,જે ધનતેરશ દીવાળી પણ કહેવાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
મળેલ જન્મને સાર્થક કરવા માનવીને,જીવનમાં નિર્મળ શ્રધ્ધાએ ભક્તિ કરાય
પાવનકૃપા મળે પવિત્રદેહને જીવનમાં,જે દેહને તનમનથી શાંંતિ આપી જાય
અનેક પવિત્રદેહ પરમાત્માના દેહ કહેવાય,જે પવિત્રભાવનાથી પુંજતા સમજાય
વ્હાલા પુજ્ય લક્ષ્મીમાતાની કૃપા મળે,જ્યાં પવિત્ર ધનતેરશે પુંજનઅર્ચન કરાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
***************************************************************
November 11th 2020

. . મા અંબાજી
તાઃ૧૧/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરાશુરથી પધારો હ્યુસ્ટન,મારા વ્હાલા માતાજીની કૃપા મેળવાય
પવિત્ર માતા અંબાજીના દર્શન કરતા,જીવનમાં શાંંતિય મળી જાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
ભક્તિરાહ પકડીને ચાલતા જીવનમાં,અનેક પવિત્રરાહ જ મેળવાય
પાવનકર્મ પકડીને ચાલતા કુટુંબમાં,માતાની પાવનકૃપા અનુભવાય
નાકોઇ તકલીફ અડે કે ના મોહમાયા,જીવથી પવિત્રકર્મ થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા થતા,જીવને સત્કર્મનો સંગાથ મળીજાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
આંગણે પધારી માતાજી આશિર્વાદ દે,જે મળેલ દેહથીજ અનુભવાય
પવિત્રકૃપા મળે પવિત્ર દીવસોમાં,જે અમારી પવિત્રપુંજા ઘરમાં કરાય
માતા અંબાજી આરાશુરથી પધાર્યા આંગણે,ત્યાં પધારોપ્રેમથી કહેવાય
પરમકૃપા મળી માતાની જે સંગે પાવાગઢથી કાળકામાતાને લાવી જાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
***********************************************************
November 5th 2020
. .સાંઈબાબા પધારો
તાઃ૫/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા,જીવપર પરમાત્માની પાવનકૃપા થઈ જાય
સુખસહિત અનંતશાંંતિ મળી જીવનમાં,જે પુ.સંત સાંઇબાબાની કૃપા કહેવાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
પાવનરાહ મળી જીવને નિર્મળભક્તિ કરતા,જ્યાં ૐ શ્રી સાંઈથી સ્મરણ થાય
પ્રેમ મળ્યો મને વ્હાલા સાંઈબાબાનો,જે મને શેરડી ગામે દર્શને બોલાવી જાય
શ્રધ્ધાભાવથી રાહ પકડી ચાલતા,સાંઈબાબાના ગામમાં સમયેજ પહોચીં જવાય
અનંત ભક્તોના આગમનથીજ સમય મને નામળ્યો,જે કળીયુગમાં દુર લઈ જાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
સમયનો અંત થતા પહેલા શેરડીમાં,પાવન કૃપા શ્રધ્ધાએ બાબાના દર્શન થાય
સાંઈબાબાને વંદન કરીને પ્રાર્થના કરી,તમે કૃપા કરી હ્યુસ્ટન આવી મળી જાવ
આવી આંગણે દર્શન દીધા પવિત્રકૃપાએ,જે મારા પવિત્રકુળને આગળ લઈજાય
એવા મારા વ્હાલા પાવનસંત સાંઇબાબા,જગતપર પરમાત્મા તરીખે ઓળખાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
*****************************************************************
October 29th 2020
**
**
. વિરબાઈના વ્હાલા
તાઃ૨૯/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરગામની જ્યોત પ્રગટી જગતમાં,જે જલારામની પવિત્રકેડીથી દેખાય
પત્ની વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે કુટુંબને પાવનરાહે લઈ જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
જલારામ પર પરમાત્માની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
માગણી ભીખનો સંબંધ મળેલ દેહને,જે જગતપર દેહના વર્તનથી દેખાય
મળેલજીવોના દેહને અવનીપર,જલારામ સંગે વિરબાઈ પ્રેરણા આપીજાય
કૃપા મળી સંત ભોજલરામની,ભક્ત જલારામને પાવનારાહથીજ પ્રેરી જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
પવિત્ર જીવ વ્હાલા પત્ની વિરબાઈનો,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
પતિ જલારામની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે તેમના વર્તનથી દેખાય
અવનીપરના અનેક દેહોને ભોજન આપી,જીવન જીવવાની રાહ આપીજાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,જે જલારામ સંગે વિરબાઈના વર્તને દેખાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
******************************************************************