October 29th 2020

વ્હાલા સાંઇ

 **शिर्डीचे साईबाबा - Home | Facebook**    
.             .વ્હાલા સાંઇ           
તાઃ૨૯/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો સાંઇબાબાનો જીવનમાં,પાવનરાહે મળેલ જીવન જીવાય
શાંંતિની પાવનરાહથી દેહને,પવિત્રકર્મ સંગાથે બાબાની કૃપા મળી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
સુખદુઃખનો સંબંધ જગતપર મળેલદેહને,જે સમયસંગે ભક્તોને અનુભવથાય
પવિત્રદેહ લઈ પરમાત્મા આવે,મળેલદેહને પવિત્રકર્મની પ્રેરણા આપી જાય
પવિત્રભુમી ભારત અવનીપર,જ્યાં અનેક સ્વરૂપે પરમાત્મા દેહ લઈ જાય
વ્હાલા સાંઇબાબા પવિત્રજીવ ભોલેનાથનો,જે માનવજીવને સ્પર્શ કરી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
માનવદેહ લઈ સાંઇબાબા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળી જાય 
મળેલદેહને સંબંધ રાખવો માનવીનો,ના ધર્મ કર્મનો સંબંધ જીવનમાં રખાય
જીવને મળેલદેહ એ કૃપા પ્રભુની,જે ગતજન્મના થયેલ કર્મથીજ દેહ મેળવાય
માનવતાને જીવનમાં રાખી જીવતા,જગતપર બાબાની પ્રેરણા દેહને મળીજાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
**************************************************************

	
October 27th 2020

ભક્તિનીરાહ

       ભક્તોના પણ હોય છે અલગ અલગ પ્રકાર, જાણો તમે ક્યાં પ્રકારના ભક્ત છો? - Suvichar Dhara 
.           .ભક્તિની રાહ
તાઃ૨૭/૧૦/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સમયનો સંગાથ રહે,જે દેહથી થઈ રહેલ કર્મથી દેખાય
કુદરતની છે લીલા સમયની અવનીપર,જગતમાં નાકોઇ જ દેહથી છટકાય
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
મોહ માયાને દુર રાખવા મળેલ દેહથી,શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા સમજાય
પરમાત્માનો પાવનપ્રેમ મળે દેહને,જે અનેક આફતોથી દેહને બચાવી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જે અવનીપર આવન જાવનથીજ દેખાય
પવિત્રરાહને પામવા મળેલ જીવનમાં,એ નિર્મળભાવથી ભક્તિકરતા મેળવાય 
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
પાવનકર્મનો સંગાથ મળે દેહને,જે અવનીપર પવિત્રજીવોના આગમને દેખાય
પવિત્ર ધરતી અવનીપર ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
નાકોઇ તકલીફ દેહને મળે જીવનમાં,જે નિર્મળભાવનાની ભક્તિથી મળી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન ધરમાંજ કરાય
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
===============================================================



October 16th 2020

સમયનીપકડ

  Garba Archives - Tv9 Gujarati #1 News Channel
.             .સમયની પકડ
તાઃ૧૬/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમનો સંગાથ રાખીને જીવનમાં,જગતમાં માનવતા પ્રસરાવી જાય
એવા વ્હાલા ગુજરાતીઓ નવરાત્રીમાં,માતાને પગેલાગી ગરબેઘુમી જાય
....એવા પ્રસંગ પકડતા ગુજરાતીઓ જગતમાં,માનવ દેહની માનવતા મહેંકાવી જાય.
તનમનથી મહેનત કરતા પરદેશમાં,કરેલ કર્મથી દેહને શાંંતિ મળી જાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહ પર,જે જીવનમાં થતા કર્મથી દેખાય
સંસારની સાંકળ પકડી જીવન જીવતા,સતકર્મથી દેહને સમય મળી જાય
પાવનકર્મથી ગુજરાતીઓ જીવનમાં,પ્રેમથી સૌને નિખાલસપ્રેમ આપી જાય
....એવા પ્રસંગ પકડતા ગુજરાતીઓ જગતમાં,માનવ દેહની માનવતા મહેંકાવી જાય.
પવિત્ર ધરતીપર જન્મ લઈને આવ્યા,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
પાવનપ્રસંગની રાહ મળે,જે અનેક પવિત્રતહેવારથી પ્રસંગ ઉજવાઈ જાય
માતાને રાજીકરવા નવરાત્રીમાં,દાંડીયા રાસ સંગે પ્રેમથી ગરબે ઘુમી જાય
તાલીઓના તાલ પકડી ગરબે ઘુમતા,માતાના પવિત્રપ્રેમનો અનુભવ થાય
....એવા પ્રસંગ પકડતા ગુજરાતીઓ જગતમાં,માનવ દેહની માનવતા મહેંકાવી જાય.
******************************************************************

                .

October 15th 2020

ગરબાનો સંગ

        
.              .ગરબાનો સંગ       
તાઃ૧૫/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માડી તમારી ભક્તિકરતા ભક્તોથી,નવરાત્રીના પવિત્રદીવસે ગરબા ગવાય
તાલી સંગે ડાંડીયા રાસ રમતા,શ્રધ્ધાથી ગરબે ઘુમતા માતાને વંદન થાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
શ્રધ્ધાભાવથી ગરબેધુમતા ભક્તોના પ્રેમે,આરાશુરથી અંબામા આવી જાય
પ્રેમથી ગરબે માતાને વંદન કરતા,જય અંબે જય અંબે ગરબે ગાતા જાય
પાવનરાહ સંગે ગરબેધુમતા,માતાનો પ્રેમમળે જયાં તાલીઓથી વંદન થાય
પવિત્રતહેવાર હીંંન્દુ ધર્મનો અવનીપર,જે મળેલદેહને પાવનકૃપાએ સમજાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
નવરાત્રીના નવદીવસે ભક્તિકરવા,પાવનરાહે ગુજરાતીઓ ગરબા રમી જાય
માતાનો પ્રેમ મળે ભક્તોનો,જે પાવાગઢથી શ્રીકાળકામાતાને બોલાવી જાય
પવિત્ર શક્તિશાળી મા કાળકા,શ્રધ્ધાભાવથી ગરબે ઘુમતાને ક્રૂપા કરી જાય
નવ દીવસમાં મા દુર્ગાના નવસ્વરૂપના,દર્શનથી ભક્તોખુબ ખુશ થઈ જાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
============================================================

 

October 15th 2020

પવિત્ર નવરાત્રી

પવિત્ર નોરતા ના પ્રથમ દિવસે આરીતે પ્રસન્ન કરો માં જગદંબા ને - MotionTodayGuj | DailyHunt

.           .પવિત્ર નવરાત્રી      .      

તાઃ૧૫/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રગાથા પ્રગટાવતા ગુજરાતની,જે ગુજરાતીઓની પવિત્રરાહથી દેખાય
મળેલ દેહથી પવિત્ર પ્રસંગને ઉજવતા,દુનીયામાં ધાર્મીકરાહથી ઉજવીજાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
તાલી પાડીને ગરબે ધુમતા ગુજરાતીઓ,દાંડીયા રાસ સંગે વંદન કરી જાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદ મળે,જે ભક્તોને ગરબે ધુમતાજ મળી જાય
ભક્તિની પવિત્રરાહ પકડી દુનીયામાં,હિંદુ ધર્મની જ્યોત જગતમાં પગટાવી
પવિત્રકર્મનો સંગાથ રાખતા ગુજરાતીઓ.પરદેશમાં પવિત્રનામના કરી જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
ભારત પવિત્રભુમીછે જ્યાં પવિત્રદેહથી જન્મલઈ પરમાત્મા પ્રેરણા કરી જાય 
મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહ ચીંધી,મળેલ જીવને મુક્તિએ પ્રેરી જાય
ગુજરાતીઓની પવિત્ર ગાથા કર્મથી દેખાય,ના જીવનમાં કદી અપેક્ષા રખાય
એવા વ્હાલા ગુજરાતીઓ માતાને વંદન કરવા,નવરાત્રીમાં ગરબા ગાઈ જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.

*******************************************************************
October 7th 2020

મળે કૃપા

પૂજાના સમયે જો મળે છે આ સંકેત તો સમજવું કે તમારા થઈ રહી છે ઈશ્વરની કૃપા - Laughing Gujju

.           . મળે કૃપા      

તાઃ૭/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રસંગને પારખી માતાને વંદન કરતા,દેહ પર માતાની પરમકૃપા થઈ જાય
શ્રધ્ધા રાખીને નિર્મળ ભાવથી પુંજન કરતા,જીવનમાં પાવનરાહ મળી જાય
.....મળે માતાનો પ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
નિર્મળરાહ મળે જીવનમાં,એ શ્રધ્ધાભાવથી વ્હાલામાતાની પુંજાએ મેળવાય
ગરબેધુમતા ભક્તજનોની પાવનપુંજા,જયાં દાંડીયારાસ સંગે મંજીરા વગાડાય
મળે પાવનપ્રેમ માતાનો નવરાત્રીમાં,એજ ભક્તોના નિર્મળ પ્રેમથીજ પરખાય
માતાના આશિર્વાદમળે આંગણે વંદન કરતા,જ્યાં શ્રધ્ધાથી આવકાર અપાય
.....મળે માતાનો પ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
પવિત્ર નવદીવસ એ નવરાત્રીથી ઓળખાય,જ્યાં પવિત્ર ભાવથી ભક્તિ થાય
મળેલ માનવદેહના જીવનમાં અનેકકર્મો થાય,એજ જીવના કર્મબધન કહેવાય
પવિત્ર ધરતીપર દેહમળે જીવને માતાકૃપાએ,જે પવિત્રકર્મ જીવને આપી જાય
પાવનકૃપા માતાની મળે ભક્તને,જ્યાં પવિત્ર તહેવારે માતાને વંદનપુંજનથાય
.....મળે માતાનોપ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
****************************************************************

 

October 4th 2020

પ્રેમની નિખાલસતા

.            .પ્રેમની નિખાલસતા   
તાઃ૪/૧૦/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહ અવનીપર,ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની જગતપર,જે અનેકકર્મથી દેહ આપી જાય
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.
સરળ જીવનની રાહ મળે દેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
સમયનીસંગે સમજીને ચાલતા માનવીને,અનેક આફતથી બચાવી જાય
નિર્મળપ્રેમ એ નિખાલસતાથી મળે,જે સુખશાંંતિના સમયથીજ દેખાય 
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા દેહને,પવિત્રસંત જલાસાંઇની કૃપા થાય
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.
માનવદેહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથીજ ભક્તિ થાય
નિર્મળજીવન એકૃપાપ્રભુની દેહપર,અનેક નિખાલસ પ્રેમીઓથી મેળવાય
માનવદેહની મહેંક પ્રસરે સંસારમાં,જે પકડેલ કલમની પવિત્રરાહે દેખાય
આગમનવિદાય એ બંધનજીવના,પણ પવિત્રકલમ એ અનેકને પ્રેરી જાય 
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.

***************************************************************

   

October 1st 2020

પ્રેમાળ સાંઇબાબા

 જય સાંઇSai Baba Ringtones Arti Lyrics - Google Play પર ઍપ્લિકેશનોજય સાંઇ
,            .પ્રેમાળ સાંઇબાબા   
તાઃ૧/૧૦/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્મા શ્રી ભોલેનાથની,અવનીપર સાંઇબાબાને દેહ આપી જાયરણા
શેરડીગામમાં દેહ લઈ પધાર્યા,શ્રધ્ધા શબુરીથી હિંદુ મુસ્લીમને એ મળી જાય
.....એવા પ્રેમાળ વ્હાલા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજા કરીને વંદન થાય.
નિર્મળ ભાવનાથી શ્રધ્ધા રાખતા,જીવનમાં માનવતાની પાવન રાહ આપી જાય
સુખશાંંતિની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને સ્પર્શ કરેએ પવિત્રકર્મથી દેખાય 
પરમકૃપાળુ સાંઇબાબાની શ્રધ્ધાભાવનાથી,મળેલ માનવદેહને પ્રેરણા આપીજાય
ધર્મકર્મને દુર રાખતાજીવનમાં મળેલદેહની,માનવતાને સાંઇબાબા મહેંકાવી જાય
.....એવા પ્રેમાળ વ્હાલા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજા કરીને વંદન થાય.
માનવદેહને અવનીપર કર્મનોસંબધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપીજાય
પાવનકર્મની રાહમળે દેહને જીવનમાં,જ્યાં ધર્મકર્મને દુર રાખવા બાબાથી પ્રેરાય
શ્રધ્ધા અને સબુરીને પાવનરાહેજોતા,સાંઇબાબાએ ચીંધેલઆંગળી સુખઆપીજાય
પરમકૃપા મળી બાબાની અમને,જે પવિત્ર ધર્મની રાહે જીવતા દેહને એ દેખાય
.....એવા પ્રેમાળ વ્હાલા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજા કરીને વંદન થાય.
*********************************************************************



 

September 26th 2020

પવિત્ર ભક્તિ

++++ શું તમારા ઘરમાં પણ છે હનુમાનદાદા નો ફોટો, તો ખાસ આપો ધ્યાન નહી તો થઇ શકે છે મોટુ અનર્થ - MojeMastram++++
.             .પવિત્ર ભક્તિ
તાઃ૨૬/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા પરમાત્માની અવનીપર મળે,જ્યાં નિર્મળ ભાવનાસંગે પવિત્ર ભક્તિ થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જયાં રામસીતાની કૃપાએ હનુમાનજી ઓળખાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
ભારત પવિત્રભુમી જગતપર જ્યાં શ્રીરામનો જન્મથયો,જે રાજા દશરથ પુત્ર કહેવાય
કુટુંબની પાવનરાહ લેવા પત્ની સીતાજી મળી જાય,સંગે ભાઈ લક્ષ્મણ આવી જાય
જગતમાં ના કોઇ દેહની તાકાત જે સમયને પકડી,મળેલદેહનો સમય પસાર થાય
પરમભક્ત હનુમાનજીએ ભારતમાં દેહ લીધો,જે પવિત્રકર્મ સંગે જીવન જીવી જાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
શ્રીહનુમાનજી અનેકનામથી ઓળખાય,એ બાહુબલી બજરંગબલી મહાવીર કહેવાય
પરમાત્મા શ્રીરામના લાડલા ભક્ત થયા,જ્યાં રાજારાવણને ત્યાંથી સીતાજી લેવાજાય
મળેલદેહને પવિત્રભક્તિ રાહ મળી,શ્રીરામના ભાઈ લક્ષ્મણને મૃત્યુથી બચાવી જાય
શ્રીરામસંગે શ્રી હનુમાનજીની અજબકૃપા મળે,જ્યાં હનુમાન ચાલીસાનુ વાંચન થાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાત કહેવાય.
************************************************************************
September 17th 2020

સંત જલાસાંઇની જ્યોત

       
.      જય હો શીરડી વાલે સાંઇબાબા',જય જલારામ વિરપુરવાલા,,શ્રી સિંદુરીમાતાજી થામણા - Postimet | Facebook 
           .સંત જલાસાંઇની જ્યોત 
તાઃ૧૭/૯/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમથી રાહ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ દેહ જીવને ગતજન્મે થયેલ કર્મથી,ના કોઇજ જીવથી કદી છટકાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
પવિત્રદેહ લીધો વિરપુરમાં પ્રભુએ,જે ઠક્કરકુળથી માનવતા મહેંકાવી જાય
જલારામના નામથી એ ઓળખાય,સંગે જીવનસંગીનીને વિરબાઈ કહેવાય
અન્નદાનની રાહ દીધી માનવદેહને,જે જીવોને પ્રેમથી ભોજન કરાવી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
કુદરતની પાવનકૃપા અવનીપર,શેરડીમાં સાંઇબાબાના નામથી આવી જાય
દ્વારકામાઈની પવિત્રસેવાથી બાબાને,જીવનમાં પાવનશાંંતિનો સંગાથ થાય
સાંઇબાબાએ આંગળી ચીંધી માનવીને,શ્રધ્ધા સબુરીથી નાકદી દુર રહેવાય
પાવનરાહે જીવન જીવવા માટે,મળેલદેહને ના ધર્મકર્મ કોઇ કદી અડી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
« Previous PageNext Page »