August 29th 2020

બજરંગબલીજી

દરેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવા માટે કરો બજરંગબલી ના આ વિશેષ મંત્રનો જાપ - Gujjumoj | DailyHunt

.                .બજરંગબલીજી     

તાઃ૨૯/૮/૨૦૨૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ   

બજરંગબલી બળવાન જગતમાં,શ્રી રામના પરમભક્ત પણ કહેવાય
ભક્તિસાગરમાં જીવન જીવતા,સીતાજીને લંકામાં શોધી બચાવીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
માતા અંજનીના એ પવિત્ર સંતાન,અને પિતાજી પવનકુમાર કહેવાય
અજબ શક્તિ હતી તેમના હાથમાં,જે પર્વતને ઉચકીનેજ લાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષ્મણને,મેલીશક્તિથી બચાવવા ઉડીને આવીજાય
પવિત્ર ઉપાય લઈને આવ્યા,જે સ્નેહાળ શ્રી રામનો કૃપા પામી જાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડી ચાલતા,સીતાજીને લંકામાં શોધી જાય
શ્રીરામ અને લક્ષ્મણને સાથ આપતા,ઉંચકીને તેમને લંકામાંલાવી જાય
રાજા રાવણની કુબુધ્ધીના સાથથી,અંતે લંકામાંજ રાવણનુ મૃત્યુ થાય
હનુમાનજીની અજબશક્તિના સંગાથથી,ભગવાન રામનીકૃપા મળીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
=============================================================

 

August 22nd 2020

બજરંગબલી

        દરરોજ રાત્રે કરો શ્રી રામ ભગવાને ...
.              .બજરંગબલી   

તાઃ૨૨/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

બજરંગબલી બળવાન જગતમાં,રામના ભક્ત હનુમાનથીય ઓળખાય
પાવનકર્મના સંગની સાથે રહેતા,આકાશમાં ઉડી લંકામાં પહોંચી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
શનિદેવના પવિત્ર દીવસ શનીવારે,અંતરથી હનુમાનજીને વંદન કરાય
અજબ શક્તિશાળી હનુમાનનો જન્મ,માતા અંજલીબેનથીજ મેળવાય
પાવનજીવની રાહે જીવતા અંજનીબેનને,પવિત્ર પવનદેવનો પ્રેમ મળ્યો
માતાપિતાની પહેંચાન જગતપર,પવિત્રપ્રેમાળ ભક્તિનીરાહ આપી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
જયજયજય હનુમાન બોલતા,મેલી શક્તિને ગદા વાગતાજ નાશી જાય
પરમાત્મા શ્રી રામના એવ્હાલા ભક્ત બનતા,રાજા રાવણનુ દહન થાય
ભોલેનાથના ભક્ત શ્રીરાવણ દુષ્કર્મ કરી,પવિત્ર સીતાબેનને ઉઠાઇ જાય 
બજરંગબલી અજબશક્તિ કહેવાય,જે જગતમાં પવિત્રરાહભક્ત કહેવાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
===============================================================
August 20th 2020

शेरडीके सांइ

       સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં ...
.             .शेरडीके सांइ  
ताः२०/८/२०२०                प्रदीप ब्रह्मभट्ट    

परमात्माकी पावनक्रुपा अवनीपर,श्रध्धा और सबुरीसे दुनीयामे देखाय
पवित्रधरती शेरडीकी करने,अनंतप्रेम लेकर सांइबाबा शेरडी आ जाय 
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
शेरडी आये सांइबाबा नाकोइ अपेक्षा,के ना कोइ परिवारकाभी संग
पवित्रदेहको जीवनमे संगाथ दीया,जो द्वारकामाइके नामसे ओळखाय
सत्कर्मके संगाथसे जीवनमे चलनेसे,मानवदेह की पहेचान भी हो जाय
बाबाके पवित्रदेहसे भक्तिराहकी ज्योतजले,जो सत्कर्मका संगाथ देजाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
अवनीपरका आगमन परमात्माकाही है,जो बाबाके पावनकर्मसे देखाय
कर्म और धर्मकी उज्वळराहदी मानवीको,जहा हिंदुमुस्लीम नाकहेवाय
श्रध्धाभावनासे परमात्माके पुंजनसे,मानवदेहको सुख शांंति ही मीलजाय
शेरडी गाम पवित्र धरती हो गई,जीसकी दुनीयामे पहेचानभी हो जाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
July 31st 2020

પરમશક્તિ

.            . પરમશક્તિ   

તાઃ૩૧/૭/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

કર્મનો સંબંધ અવનીપર જીવને,મળેલદેહને સમય સમયે સમજાય
કુદરતની આ પાવનરાહ જગતપર,માનવીને પવિત્રરાહ આપીજાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
ભક્તિરાહને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનીજ પુંજા કરાય
મનથી કરેલમાળા સવારસાંજ,જ્યાં સુર્યદેવનુ આગમન ઓળખાય 
પરમ શક્તિશાળી એજ દેવ છે,જે જગતપર ઉદયઅસ્તથી દેખાય
નમન કરીને વંદન કરતા ઓમ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
અનેક પવિત્ર જીવોને દેહ મળ્યો છે,ભારતદેશમાં જે કૃપા કહેવાય
પરમાત્માના એસ્વરૂપો છે અવનીપર,જે નિમીત્તે મંદીરો બનાવાય 
શ્રધ્ધા ભાવર્થી જીવન જીવતા,મળેલદેહ પર પરમાત્માની કૃપાથાય
ના માગણી રહે કે ના મોહમાયા અડે,જે પવિત્રકર્મ કરાવી જાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
==========================================================

	
May 13th 2019

ૐ નમઃ શિવાય

.....Image result for ૐ નમઃ શિવાય.....
.             .ૐ નમઃ શિવાય  
તાઃ૧૩/૫/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહની જ્યોત પ્રગટે અવનીપર,જે અનંતશાંંતિ આપી જાય
ૐ નમઃશિવાયનુ પવિત્ર શ્રધ્ધા ભાવથી,સ્મરણ કરી સોમવારે પુંજા થાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર છે,એ માતા પાર્વતીના પતિદેવ કહેવાય
શ્રધ્ધા ભાવથી સોમવારે શિવલિંગ પર,વંદન કરી દુધ અર્ચના કરાઈ જાય
મળેલ માનવદેહને સંબંધ છે જીવનો,જે કરેલકર્મના સંબંધને સાચવી જાય 
માનવતાની મહેંકપ્રસરે દેહથી,જે નિર્મળ જીવનસંગે અનંતપ્રેમ આપી જાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
ૐ ત્રંબકંમ યજામહેના સ્મરણસંગે,અર્ચના કરતા પાવનરાહ જીવને મળીજાય
અનંત કૃપાળુ સંગે અનંત શક્તિશાળી,પરમાત્મા શ્રી ભોલેનાથ પણ કહેવાય
બમ બમ ભોલે મહાદેવ હરનુ સ્મરણ કરતાં,જીવને પવિત્રરાહે એદોરી જાય
ગજાનંદ ગણપતિના એવ્હાલા પિતા,સંગે કાર્તિકભાઈનાય પિતા એ કહેવાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
ત્રિશુળ ધારી છે જગતપર અવિનાશી,જે દુષ્કર્મથી જીવને એ બચાવી જાય
કૃપા મળે દેહને શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ પણ મળી જાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવનેજન્મમરણના બંધનથી બચાવી જાય
અદભુત કૃપા મળે જીવને જે મળેલ દેહને,જીવનમાં પાવનરાહ આપી જાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
============================================================
May 9th 2019

ભક્તિની જ્યોત

           .ભક્તિની જ્યોત  
તાઃ૯/૫/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિપ્રેમની જ્યોત પકડી જીવનમાં,જે વિરપુર ગામને પાવન કરી જાય
પરમાત્માની પાવનકૃપા મેળવી,વિરબાઈ સંગે જલારામ ભક્તિ કરી જાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
કુદરતની કૃપા જગતપર જીવને મળી જાય,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજાય
અવનીપરનુ આગમન છે જીવનુ,જે જીવના થયેલ કર્મથી અનુભવ થાય
ના કોઈ માગણી કે માયા રહે દેહની,એ પાવન ભક્તિમાર્ગથી મેળવાય
જલારામની જ્યોત પ્રગટી જગતપર,અનેકજીવોને પાવનરાહ આપી જાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
પ્રેમની પરખ ના મળે દેહને અવનીપર,જે જલાસાંઇની ભક્તિએ સમજાય
કુદરતની આ પાવનલીલા જગતપર,જીવનમાં ભક્તિ જ્યોત પ્રગટાવી જાય
મળેલ માનવદેહને સુખશાંંતિનો સહવાસ મળે,જેમળેલ જન્મપાવન કરીજાય
કર્મનો સ્પર્શ એ જીવનો સંબંધ અવનીપર,જે અનેક દેહથી જીવને સમજાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
================================================================
May 1st 2019

પ્રેમની જ્યોત

.            .પ્રેમની જ્યોત
 તાઃ૧/૫/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.
અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય
શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય
પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવથાય
પાવનપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.
સંસારનો પ્રેમ મળે જીવનમાં,જે મળેલ દેહના સંબંધીઓથી મેળવાય
મળેલ નિખાલસપ્રેમ શાંંતિ સંગે,આવી પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
એજ કૃપા પરમાત્માની મળેલદેહપર,અનંતશાંંતિનો સાથ આપી જાય
ના અપેક્ષા જીવને મળેલ દેહને,કે ના કોઇજ મોહ માયા અડી જાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.
=============================================================
April 27th 2019

સાંઈનો સંગાથ

.            .સાંઈનો સંગાથ        

તાઃ૨૭/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સાંઈબાબાનો સંગાથ મળે જીવને,જે દેહને પાવનરાહથી અનુભવ થાય 
મળે પરમાત્માની શાંંતિ જીવને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજન કરાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
કર્મના બંધનનો સંબંધ છે જીવનો,જે ગત જન્મે કરેલ કર્મથીજ મેળવાય  
શ્રધ્ધા ભક્તિએ કરેલકર્મ દેહથી,જીવને સુખશાંંતિ મળતા સમજાઈ જાય
જીવને મળેલ માનવદેહ એ કર્મની કેડી,બાબાની પ્રેરણાએ માનવી થાય
જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજી જીવતા,દેહને માનવતા મળી જાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
આંગણે આવી કૃપામળે પરમાત્માની,જે સરળ જીવનના સંગાથથી જીવાય
લાગણી અપેક્ષાને દુર રાખીને જીવતા,પાવનકૃપાનીવર્ષા દેહ પર થઈ જાય
એ પાવન રાહનો સંગાથ સાંઈબાબાનો,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરનુ આગમન શંકરભગવાનનુ,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
==========================================================

	
April 24th 2019

જય અંબે માતા

Image result for જય અંબે માતા
.             .જય અંબે માતા 
 તાઃ૨૪/૪/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવ પર,અનંત કૃપાની વર્ષા થઈ જાય 
મળેલ દેહને શાંંતિનો સહવાસ મળે,જે આત્માને સદમાર્ગે દોરી જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય. 
સમયની સાથે ચાલવા દેહથી પુંજા થાય,જે દેહને અનુભવથી સમજાય 
અપેક્ષાને દુરરાખીને જીવન જીવતા,કર્મની પાવનકેડી જીવને મળી જાય 
જય માતાજી જય માતાજીનુ સ્મરણ કરતા,માતા અંબાજીની કૃપા થાય 
જન્મમરણનો સંબંધ જીવનો છુટે,જે જગપર આવન જાવન છોડી જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય. 
સતત સ્મરણ માતાનુ કરતાજ,માતાજીની કૃપા આરાશુરથી આવી જાય 
અનંત શાંંતિનો સાથ મળે જીવને,જે વાણી વર્તનથી જગતપર સમજાય 
પવિત્ર જીવન અવનીપર મળે જીવને,જે નિર્મળજીવનનીરાહ આપી જાય 
માતાજીનો પ્રેમ મળે જીવની શ્રધ્ધાએ દેહને,એજ સમયથી સમજાઈ જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
 ==========================================================

 

April 23rd 2019

પરમાત્મા કૃપા

.           .પરમાત્મા કૃપા
તાઃ૨૩/૪/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મને સંબંધ છે અવનીપર,જે જીવને દેહ થકી આગમન આપી જાય
મળેલદેહના થઈ રહેલ નિર્મળ કર્મથી,સરળ જીવનની પાવનરાહ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય.
સમય સમજીને ચાલતા દેહને,કર્મની રાહ જીવનમાં મળતા પ્રેમ મળી જાય
અભિમાનને આંગણેથી દુર રાખતા જીવનમાં,નિર્મળપ્રેમનો સંગાથ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે કુદરતનીકૃપા જીવને પાવનજીવન દઈ જાય
દેહથી થઈ રહેલ અનંત સત્કર્મ જીવનમાં,પવિત્ર્રરાહથી જ જીવને પ્રેરી જાય 
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
જીવને મળેલદેહ એ પાવનકર્મ કરે,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પરમાત્માનુ પુંજન થાય
પાવનરાહને પકડી જીવન જીવતા અવનીપર,સંસ્કારનો સંગાથપણ મળી જાય
આજકાલને ભુલી જતા અદભુત જીવનનીરાહ,માનવજીવનને પાવન કરી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા મૃત્યુ મળતા,જીવને અંતે મુક્તિ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
=============================================================
« Previous PageNext Page »