June 30th 2011

વિરબાઇના સ્વામી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 વિરબાઇના સ્વામી

તાઃ૩૦/૬/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો જન્મ સાર્થક થયો,જ્યાં ઓળખ્યા અંતરયામી
જગમાં ભક્તિરાહ બતાવી,એ હતા વિરબાઇના સ્વામી
                        ………..જીવનો જન્મ સાર્થક થયો.
સંસારની કેડી મળે જન્મસંગે,ના કોઇથીય એ અજાણી
કર્મના બંધને જગે સંબંધમળે,એ વાત સૌએ છે જાણી
કુદરતણી છે કલા  નિરાળી,જે સાચી ભક્તિએ જોવાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવથી પ્રભુ પ્રેમ મેળવાય
                       …………જીવનો જન્મ સાર્થક થયો.
સ્વામીનો સંબંધ લગ્નથી મળે,જે કુંટુંબ પ્રેમથી દેખાય
સંસ્કારની સાચી કેડી માબાપથી,જે વર્તનથી સમજાય
પતિજલારામની એક વિનંતીએ,વિરબાઇમાતા પ્રેરાય
ભક્તિની પકડેલી દોરથીજ,પરમાત્મા પણ ભાગી જાય
                        ………..જીવનો જન્મ સાર્થક થયો.

++++++જય જલારામ,જય વિરબાઇ માતા++++++

June 12th 2011

પ્રેમ થયો

                              પ્રેમ થયો

તાઃ૧૨/૬/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના કરતા પ્રેમ થયો,ત્યાં તો  અનેક જોડી થઈ
પ્રેમની નાની કેડી લેતાં,જીવને અવની મળી ગઈ
                                  …………ના ના કરતા પ્રેમ થયો.
કર્મનાબંધન જીવ પ્રેમના,જેને જગતમાં જાણે છે સૌ
મળી જાય જો લહેર થોડી,તો દેહ જગે મેળવીજ લઉ
પ્રેમનીપપુડી વાગતાદેહે,માયાવળગે ને મોહપણ બહુ
મિથ્યાબંધન જગના છે,જે અવની પર લાવી દે ભઈ
                                    ……….ના ના કરતા પ્રેમ થયો.
પ્રેમ થયો જ્યાં પશુપ્રાણીથી,મળશે જન્મ તમને તહીં
નિર્મળપ્રેમની બંદી રહેતાં,ભટકી ભીખજ માગશે અહીં
નિરાધારની સીમારહેતાં,નારાહ મળશે જીવનમાં કોઇ
અંત અવનીપર આવશે દેહનો,ફરી જન્મ મળશે અહીં
                                  …………ના ના કરતા પ્રેમ થયો.
માનવદેહની એક છટકછે,જે દેહ સમજશે અનુભવ લઈ
ભક્તિકેરી નાવડી હલેસતાં,જીવને સાચીરાહ મળશે ભઈ
વંદન શ્રી જલાસાંઇને કરતાં,અનેક ઉપાધીઓ જાશેઅહીં
મળી જશે આ દેહનેમુક્તિ,અંતે પ્રભુ પ્રેમનેજ પામી લઈ
                                  ……….. ના ના કરતા પ્રેમ થયો.

**********************************

June 11th 2011

જય બજરંગી

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   જય બજરંગી

તાઃ૧૧/૬/૨૦૧૧      (શનીવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય હનુમાન,જય બજરંગી;
               જય પવનપુત્ર,જય મારૂતીનંદન,
કરીએ વંદન મનથી તમને;
                  ઉજ્વળ જીવન તમથી લઈએ.
                   ……….જય હનુમાન  જય હનુમાન.
ભક્તિની શક્તિ છે બતાવી;
                  પ્રભુરામની કૃપા પામી લેવાને,
સીતા માતાની શોધ કરી છે;
              તાકાત સઘળી પ્રભુ ચરણે ધરી છે.
                 …………. જય બજરંગી જય બજરંગી.
સ્નેહ પ્રેમની સાંકળને લેવા;
                  ગદા હાથમાં તમે જ ધરી છે,
દુષ્ટ દેહને સદમાર્ગે દોરવા;
                 ભક્તિનુ હથીયાર તમે દીધુ છે.
                    ………..જય હનુમાન જય હનુમાન.
રાવણ જેવા રાજવી જીવને;
                 ભક્તિની એક લાકડી દીધી છે,
માયા મોહના માર્ગને તોડી;
                   ઉજ્વળ જન્મની રાહ દેખાડી.
                   ……….. જય બજરંગી જય બજરંગી.

++++++++++++++++++++++++++++++++++

June 5th 2011

जलासांइ जय जयकार

.

.

.

.

.

.

.

.

 .

.

.

.                 जलासांइ जय जयकार

ता२३/१२/२००६                      प्रदीप ब्रह्मभट्ट

श्रध्धा मेरी जलासांइ में;
                      ना इसमें कोइ भ्रम,
लेकर माला रटण करु मैं;
                   सफल हो मानव जन्म.
                      ……….श्रध्धा मेरीजलासांइ में.
जीवकी ज्योत समझ ना पाये;
                   भटक रहा ये मन,
आनबानके ये चक्करमें;
                       जीवन रहा है जल.
                    ……….श्रध्धा मेरी जलासांइ में.
मिथ्याजीवन हो रहा है;
               ना मनको मीले कोइ चैन.
श्रध्धा रखके मनको मनाले;
             जीवको मील जाये आनंद.
                  …………श्रध्धा मेरी जलासांइ में.
जलारामने ज्योत जलाइ;
                  रामनामका कीया रटण.
सांइबाबाने प्रेम जगाया;
                भक्तिका किया जतन.
                  …………श्रध्धा मेरी जलासांइ में.
सुखमें राम दुःखमें राम;
                  कणकणमें है बसे राम,
सुमिरन तेरा सच्चा होतो;
                 पलपल तेरा होगा काम.
                    ………..श्रध्धा मेरी जलासांइ में.
ना शंका ना ओर कोइ द्विधा;
                  ना कोइ है मनमें चिंता,
जीवन रामसे मरण रामसे;
                रामसे जुटा मेरा तनमन.
                     ……….श्रध्धा मेरी जलासांइ में.

***********************************

June 3rd 2011

સાંઇ સ્મરણ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       સાંઇ સ્મરણ

તાઃ૩/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,નિર્મળ પ્રેમજ મેળવાય
માનવજીવન ઉજ્વળ જોતાં,પાવન કર્મ થઈ જાય
                        ……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
પ્રભાતના પહેલા કિરણના,ખોલતા દ્વારે દર્શન થાય
ઉજ્વળતાનો અણસાર છે ભક્તિ,જે પુંજનથી લેવાય
સાંઇબાબાના સ્મરણ માત્રથી,જીવને રાહ મળી જાય
આવતી કાલને ઉજળી જોવા,બાબાની ભક્તિજ થાય
                          ……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
માયા મોહના બંધન તો સૌને,ના જીવથી એ છોડાય
કળીયુગની કેડી છોડતા જીવથી,ભક્તિ સાંઇની થાય
મળે પ્રેમ સાંઇબાબાનો દેહને,સાર્થક જન્મ થતો જાય
શીવબાબાની મળેકૃપા,જ્યાં સાંઇબાબાની ભક્તિથાય
                         ……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.

===============================

June 2nd 2011

મધુરતાની મહેંક

                       મધુરતાની મહેંક

તાઃ૨/૬/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર મહેંક મળતાં જીવનમાં,સુખશાંન્તિ મળી જાય
પરમેશ્વરની કૃપા પામતા,આ જન્મ સફળ થઈ જાય
                         …………મધુર મહેંક મળતાં જીવનમાં.
સુખદુઃખની સાંકળ નિરાળી,જગે સંબંધથી જ સચવાય
પામી પ્રેમ અંતરનો સાચો,જે માનવતાએ જ મેળવાય
કુદરતની આ કલમ નિરાળી,જે ભાગ્ય થકી લખી જાય
રિધ્ધિસીધ્ધિ મળતાં આજે,આજનીસવાર ઉજ્વળ થાય
                          ………..મધુર મહેંક મળતાં જીવનમાં.
મળતાં માનો પ્રેમ જીવનમાં,દેહે ઉજ્વળતા ઘેરાઇ જાય
પિતાના આશીર્વાદીબંધન,જીવના મુક્તિદ્વાર ખોલી જાય
માનવતાની આમહેંક ન્યારી,જગતનાજીવો પણ હરખાય
મળીજાય જીવને માર્ગ મોક્ષનો,જે ઉજ્વળજન્મ કરી જાય
                          …………મધુર મહેંક મળતાં જીવનમાં.
જીવન એ તો જન્મના બંધન,જન્મ મરણથી જ એ દેખાય
સાર્થક દેહની કેડી જ જોતાં,કર્મનાબંધન જીવથી મેળવાય
સુખ અને શાંન્તિ બારણેજ આવે,જ્યાં કુદરતની કૃપા થાય
અવનીપરના આગમન છુટે,જીવને મુક્તિમાર્ગ મળી જાય
                        ………….મધુર મહેંક મળતાં જીવનમાં.

==================================

May 27th 2011

મા સંતોષી

 

.

.

.

.

.

.

.

.

.                             મા સંતોષી

તાઃ૨૭/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા સંતોષીની આરતી કરતાં,હૈયે અનંત આનંદ થાય
શુક્રવારની સવાર નિરાળી,ઘરમાં ધુપ દીપ થઈ જાય
                         ………મા સંતોષીની આરતી કરતાં.
ઘંટારવનો નાદ સાંભળી,મા કૃપાએ પ્રેમ મળી જાય
મનને શાંન્તિ ઉજ્વળજીવન,જગે જન્મ સાર્થક થાય
માતારા ચરણોમાંવંદન,દંડવતકરતાં મનડું હરખાય
શીતળતા અંતરમાં મળતાં,મા પાવનઘર થઈ જાય
                           ………મા સંતોષીની આરતી કરતાં.
ચુંદડી ચોખા કંકુ ગંગાજળ,મા તારા ચરણોમાં ધરાય
સ્વીકારજે મા શ્રધ્ધા અમારી,જે કર્મ સાર્થક કરીજાય
માતારી એકનજર પડેતો,પ્રદીપનુ જીવન ધન્યથાય
મોહમાયાના બંધન તુટતાં,આ જન્મ સફળ થઈજાય
                            ………મા સંતોષીની આરતી કરતાં.

*************************************

May 25th 2011

મને મળી

                           મને મળી

તાઃ૨૫/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

રીધ્ધી સીધ્ધીને પામવા,સરળ ભક્તિ થઈ જાય
જીવન ઉજ્વળ કરવા,મને જલા સાંઇ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
પ્રભાતના પહેલા કિરણે,મનથી પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાય શબ્દથી,જીવને શાંન્તિ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
ગણેશ વંદન કરતાં ઘરમાં,પુષ્પ અર્પણ થતાં જાય
ૐ ગં ગંણપતયે નમઃ સ્મરતાં,ભક્તિરાહ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
સાંઇનાથાય નમઃ સાંભળતા,સાંઇબાબા સ્મરણ થાય
પ્રેમની સાચીરાહ મળતાં,પ્રભુ કૃપાજીવને મળી જાય
                        ………….રીધ્ધી સીધ્ધીને પામવા.
આનંદનો ગરબો સાંભળતાં,મા બહુચરાજી રાજી થાય
સર્વ સુખની સીડી મળે,જ્યાં કુટુંબનો પ્રેમ મળી જાય
                         ……….. રીધ્ધી સીધ્ધીને પામવા.
અન્નદાનની રીત ન્યારી,જગતમાં જલારામથી જાણી
વિરબાઇમાતાની શ્રધ્ધાએ,સકળ જગતમાં એ વ્યાપી
                       …………..રીધ્ધી સીધ્ધીને પામવા.
શ્રધ્ધારાખી ભક્તિકરતાં,મોહમાયા જીવથી જાયભાગી
પગલેપગલુ પાવન થતાં,ઉજ્વળ આવતી કાલ મળી
                           …………રીધ્ધી સીધ્ધીને પામવા.
ૐ બંબુધાય નમઃ સ્મરતાં,આવતીકાલ ઉજ્વળ દીઠી
પરમાત્માની એકનજરથી,મુક્તિ જીવને આ ધરતીથી
                          …………રીધ્ધી સીધ્ધીને પામવા.

===============================

May 23rd 2011

ભાવની ભક્તિ

                          ભાવની ભક્તિ

તાઃ૨૩/૫/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેટલી તમારી ભક્તિ છે,ને કેટલુ મળે તેનુ ફળ
જીવને મળતી શાંન્તિ સાચી,એજ ભક્તિનું ફળ
                    ………….કેટલી તમારી ભક્તિ છે.
મોહમાયા જ્યાં અળગીલાગે,ને લોભ ભાગે દુર
સમજો શાંન્તિ આવી છે,સાથે પ્રેમ લઈ ભરપુર
શીતળતાનો સંગાથ મળે,ને ઘરમાં પ્રેમ અતુટ
જીવનઉજ્વળ મળીજાય,એ ભાવની ભક્તિ રૂપ
                    ………….કેટલી તમારી ભક્તિ છે.
આંગળી નો અણસાર મળે,જે જીવને દોરી જાય
સતકર્મ વચન સાચવીલેતાં,રાહસાચી મેળવાય
મનની માગેલી મુંઝવણ,દેહથી દુર ભાગી જાય
ભાવની ભક્તિ પવિત્રરહેતા,પળપળને સચવાય
                       ………….કેટલી તમારી ભક્તિ છે.

=============================

May 19th 2011

चरणोमें अर्पण

 

 

 

.

.

.

.

.                  चरणोमें अर्पण

ताः१९/५/२०११                   प्रदीप ब्रह्मभट्ट

लेके भक्तिका संगाथ,मा खडे है भक्त तेरे अपार
करना कृपा भक्तपे आज,आये श्रध्धा लेके साथ
मा तु है दयालु है कृपालु,संतानकी रखना लाज
                        …………लेके भक्तिका संगाथ.
करके धुपदीप तेरे द्वार,है मा तेरे चरनोमें सबसाथ
करते भक्ति मनसे आज,करुणा करदे भवानी मात
दुर्गामा तु तुहीं अंबा,तुही जगदंबा तुही कालिकामॉ
विश्वंभरी मा मा तुही चामुंडा,तु जगत नियंता मॉ
                            ……….लेके भक्तिका संगाथ.
नाम जपते माला भी करते,खडेहै भक्ति लेके द्वार
तु सागर है करुणाकी मॉ,तेरी महीमा है अपरंपार
शीश झुकाके वंदन करके,खडे आज मा तेरे संतान
उज्वळ जीवन जन्म ये सार्थक,सबकी है ये आश
                        ………….लेके भक्तिका संगाथ.

//******************************//

« Previous PageNext Page »