August 26th 2019

नरेन्द्रभाईको सलाम

.          .नरेन्द्रभाईको सलाम

ताः२६/८/२०१९               प्रदीप ब्रह्मभट्ट

मेरे देशकी धरती पावन है,जीसे दुनीयामे भारत कहेते है
मै भारतका रहेने वाला हु,भारतदेश को सलाम करता हु
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
जहांजहां गुजराती जाते है,वहा जीवको पावनराह दीखाते है
गुजरातमे प्यारे मुख्यप्रधान थे,जो नरेन्द्रभाईमोदी कहेलाते है
पवित्रराह पर चल रहे है,मम्मीकेआशीर्वादसे पावनराह मीली
भारतदेशके वडाप्रधान होगये,जो गुजरातीयोके लीये सन्मानहै
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
पवित्रभुमी है भारत जगतपर,जहां परमात्माने अनेकदेह लीया
पवित्र नदीया बहेती है इस देशमे,जो जन्मसफळ करदेती है
पवित्र संस्कारही जीवनकी केडी है,जो नरेन्द्रभाईसे मिलती है
सफळ जीवनमे नाकोइ अपेक्षा अडती,पावनराह पर चले रहो
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
हिन्दु धर्मकी पावनराह मीली,जो परमात्माके अनेकदेहसेही पाई
पावनकर्मकी राह मीली जीवनमें,जहां नरेन्द्रभाईनेही चींधी राह
ऊज्वळ जीवनकी राह मीले,जहां पावनकर्मका संगाथ मीलजाय्
पवित्रराहका संग मीले,जहां जीवनमे परमात्माकी कृपा हो जाय
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
===================================================
 ह्युस्टनके साहित्यप्रेमीयोकी औरसे भारतके वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजी
ह्युस्टन आ रहे है तो उनको यादकी तौर पर ये काव्य सप्रेम दे रहा हु.
 ली.प्रदीप ब्रह्मभट्ट (आणंद) ह्युस्टन.
=======================================================
 

	
June 17th 2019

નિર્મળતાનો સંગ

.             .નિર્મળતાનો સંગ   

તાઃ૧૭/૬/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નિર્મળપ્રેમનો સંગાથ મળ્યો જીવનમાં,શ્રી બમબમ ભોલેનાથ મહાદેવનો
હ્યુસ્ટન આવ્યા પવિત્ર શ્રધ્ધા લઈને,ઇંદ્રવદનભાઈના નામથી ઓળખાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય. 
કુદરતની પાવનકૃપા થઈ જીવ પર,જે તેમની પાવનકર્મની કેડીએ દેખાય
પરમાત્માનો પ્રેમ લઈને હ્યુસ્ટનઆવ્યા,એજ અમને પાવનરાહે દોરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈને ચાલતા,હરહર મહાદેવ પણ બોલાય
સરળજીવનનો સંગાથ મળ્યો,જે તેમની કલાનીરાહે કલાપ્રેમીઓને દેખાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય. 
આવ્યામારે આંગણે પવિત્રપ્રેમ લઈ,એપિતા શંકરભગવાનની કૃપા કહેવાય
અનંત આનંદની વર્ષા થઈ જીવનમાં,જે નિખાલસ ભક્તિરાહ આપી જાય
મળ્યો નિખાલસ પ્રેમ કુટુંબનો,જે શ્રી ઇંદ્રવદનભાઇના સંગે જ આવી જાય
પાવનકૃપા ને પાવનપ્રેમ મળે જીવને,એજ પરમાત્માનો અનંત પ્રેમ કકેવાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય.
કલાની પાવનરાહે હ્યુસ્ટનમાં દર્શકોને,અનેક કાર્યક્રમથી આનંદ આપી જાય
સરળજીવન સંગે પાવનકર્મની રાહમળે,જે માનવદેહને આંગળી ચીંધી જાય
પવિત્ર કૃપા મળે જીવનમાં દેહને,એ મળેલ દેહના વર્તનથી જગતપર દેખાય
મળેલ આશીર્વાદ આપના માનવદેહને,ઉજવળ જીવનસંગે શાંંતિ આપીજાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય.
==========================================================
   પુજ્ય શ્રી ઇંદ્રવદનભાઈ ત્રિવેદીને શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.
May 31st 2019

ગૌરવ ગુજરાતનુ

                 ગૌરવ ગુજરાતનુ 
      
 .....Image result for Narendra Modi.....

તાઃ૨૫/૫/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ભુમી ભારતમાં માન સન્માનની પાવનકેડી ગુજરાતીઓની દેખાય
     પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,સદમાર્ગની રાહે દુનીયામાં ચાલી જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

અપેક્ષાના ના વાદળ સ્પર્શે જે જીવનમાં,સફળતાનો સંગાથ આપી જાય
    મળેલ માનવદેહને માતા હીરાબાનો અનંતપ્રેમ આશીર્વાદથી મળી જાય
સદમાર્ગને પકડી ચાલતા જીવનમાં,ભાજપનાએ ભાગ્યવિધાતા થઈ જાય
   ગુજરાતને એ પાવનરાહ દેવા,,ગુજરાતના એ મુખ્યપ્રધાન પણ થઈ જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

મળ્યો કુટુંબનો પ્રેમ જીવનમા, જે નિખાલસ ભાવનાથી પવિત્રરાહ આપી જાય
      નામોહમાયાની કોઇ માગણી જીવનમાં,જે ગુજરાતીઓને સદમાર્ગે દોરીજાય 
જયજય ગરવી ગુજરાત કહેતા પ્રદીપને,નરેન્દ્રભાઈથી ગુજરાતની શાન દેખાય      
      ઊજવળ જીવનની રાહ પકડી ચાલતા,નાકોઇજ પાર્ટીની આફત અડી જાય 
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

=========================================================

May 23rd 2019

કલમપ્રેમી ચીમનભાઈ

…………Image result for ચીમનભાઈ પટેલ………..

.                          .કલમપ્રેમી ચીમનભાઈ

 તાઃ૨૨/૫/૨૦૧૯                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમ પકડીને આવ્યા આંગણે,એ સરસ્વતીબાની કૃપા કહેવાય
મળ્યો પ્રેમ ચીમનભાઈનો હ્યુસ્ટનમાં,જે ચમનથી આનંદ આપી જાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
લાવ્યો પ્રેમ માતાનો  પાવનકૃપાએ,તેમને અમારા ઘેરપણ  લાવી જાય
મળેલ માનવ દેહ અવની પર જીવને,જે વ્હાલા ચમનથીય ઓળખાય
કલમની પાવનરાહ પકડીચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને મળીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
ઉજવળ જીવનની રાહ મળી ચીમનભાઈને,જે પવિત્ર કલમથી દેખાય
નિખાલસપ્રેમ સંગે આવ્યા દ્વારે અમારે,જે  તેમનોનિર્મળપ્રેમ કહેવાય
સરળ જીવનનો સાથ મેળવીને જીવતા,કલમથી માતાની કૃપા દઈજાય
કલમપ્રેમીઓને આનંદ મળે હ્યુસ્ટનમાં,જે ચમનની કેડીએ પણ દેખાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
======================================================================
હ્યુસ્ટનના કલમપ્રેમી શ્રી ચીમનભાઈ કે જે ચમનથી ઓળખાય તેમને  કલમપ્રેમી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.

May 2nd 2019

સંગાથ મળ્યો

.              .સંગાથ મળ્યો
તાઃ૨/૫/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પરમાત્માની કૃપાએ મળેલ માનવદેહને,સુખ શાંંતિનો સંગાથ મળી જાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય.
નિર્મળપ્રેમ લઈને આંગણે આવવા,પરમાત્મા એજીવને પ્રેરણા આપી જાય
સમયની સમઝણ એ કુદરતની કેડી,જે અવનીપર મળેલદેહને અનુભવાય
માનવતાની મહેંકપ્રસરે જગતપર,જે સત્કર્મના વર્તનથી જીવનમાં મેળવાય
મળેલ માનવજીવનમાં શાંંતિમળે,જ્યાં નિર્મળજીવનની રાહપકડીને જીવાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય
કર્મનો સંબંધ એ અવનીપરનુ આગમન,દુનીયાપર દેહ મળતાજ અનુભવાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિખાલસભાવનાથી પુંજન થાય
શ્રધ્ધા ભાવનાથી ભક્તિકરતા પરમાત્માની,જીવને નિર્મળરાહ એ આપી જાય
સફળ જીવનની રાહ મળે મળેલદેહને,જે મળેલ જન્મને સફળતા આપી જાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય
==========================================================
April 19th 2019

કુદરતની કેડી

.             કુદરતની કેડી    

તાઃ૧૯/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહની કેડી પકડી ચાલતા,મળેલ દેહને જીવનમાં સુખશાંંતિ મળતી જાય
મોહમાયાનો સંગાથ મળતા દેહને,જીવનમાં અનેક આફતનો સંગાથ મળી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
નાસમયની સમજણ પડે દેહને,એ અદભુતલીલા પરમાત્મા અવનીપર આપી જાય
મળેલ દેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને અનેકમાર્ગ આપી કર્મ કરાવી જાય
જીવનમાં થયેલકર્મ જીવને જન્મમરણનો સંબંધ આપે,જે આવનજાવન આપી જાય
ના કોઇ જીવની તાકાત જગતપર,જે કુદરતની કેડીથી કદી દુર રહી ચાલી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી જ મળી જાય
ના અપેક્ષાની કોઈજ જરૂર પડે દેહને,એજ જીવને સત્માર્ગે પાવનરાહે દોરી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતપર,જે જીવને મળેલ દેહને પવિત્ર કેડી આપી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી થતી ભક્તિથી કૃપા મળી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
=============================================================

 

April 10th 2019

ગુજરાતનુ ગૌરવ

Image result for શ્રી નરેન્દ્રભાઈ મોદી
.             .ગુજરાતનુ  ગૌરવ           

તાઃ૩૧/૩/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ ને પવિત્રકેડી મળી જીવનમાં,એ માતાપિતાના આશિર્વાદ કહેવાય 
પવિત્ર ભારતદેશમાં માનવતા સાચવતા,વડાપ્રધાનની પાવનરાહ મળીજ જાય
......એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય.
સરળ જીવનની રાહ પકડીને ચાલતા,ઉજવળ જીવનની જ્યોત પ્રગટી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે પકડી ચાલતા,ગુજરાતના મુખ્યપ્રધાન એ થાય
પરમકૃપા મળી પરમાત્માની જીવનમાં,ના કોઈ જ અપેક્ષાય જીવનમાં રખાય
કુટુંબને મળેલ ઉજવળ રાહ અવનીપર,જે પાવનરાહે વડાપ્રધાન થતા દેખાય
......એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય.
જગતપર પવિત્રભુમી ભારતછે,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પાવન કરી જાય
માનવજીવનની મહેંક પ્રસરે જીવને મળેલદેહની,જે સરળ પવિત્રરાહે લઈ જાય
કુદરતની પાવનકૃપા મળે છે કર્મથી દેહને,જે શ્રી નરેંદ્રભાઈના વર્તનથી દેખાય
સુખસાગરની વર્ષા થઈ જીવનમાં,જે વડાપ્રધાન થઈ દેશને પવિત્રરાહે લઈજાય
....એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય.
=================================================================
      ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ જે ભારતના વડાપ્રધાન થયા છે જે ગુજરાતનુ ગૌરવ 
કહેવાય અને મને વિશ્વાસ છે કે તેઓ સતત વડાપ્રધાન તરીકે દેશની સેવા કરશે.તેમને
દુનીયામાં વસતા ગુજરાતીઓ તરફથી અભિનંદન સહિત હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના
જય જલારામ જય સાંઇબાબા.
------------------------------------------------------------------

 

March 19th 2019

શીતળ સ્નેહ

.            .શીતળ સ્નેહ 
તાઃ૧૯/૩/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો સંબંધ એ સમય સંગે ચાલે,જે થયેલ કર્મની કેડીએ મેળવાય
કુદરતની આ પાવનલીલા જગતપર,મળેલદેહને સુખદુઃખ આપી જાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે દેહથી થયેલ કર્મથી અનુભવાય
જીવને સંબંધછે કરેલકર્મથી,જે દેહપર શીતળ સ્નેહની વર્ષા કરી જાય
પવિત્રરાહ મળે અવનીપર જીવને,જ્યાં શ્રધ્ધાભાવના સંગે ભક્તિ કરાય
સમયની સંગે ચાલતા માનવદેહે,અવનીપર મોહમાયાને દુર રાખીજીવાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
નિર્મળ જીવનની રાહ મળે જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં દેહને,જ્યાં પવિત્રસંતની કૃપા દ્રષ્ટી થાય
કરેલ કર્મનો સંબંધ સ્પર્શે દેહને,જે જીવને સમય સમયે દેહ આપી જાય 
અદભુતલીલા છે કુદરતની જગતપર,જે જીવનમાં શીતળ સ્નેહ દઈ જાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
==========================================================
January 26th 2019

સન્માન મળે

.             .સન્માન મળે    

તાઃ૨૬/૧/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહથીજ જગતમાં ઓળખાઈ જાય
પાવનકર્મની રાહે જીવન જીવતા,અવનીપરના આગમનનો સંબંધ થાય
....મળેલ માનવદેહ એજ પરમાત્માની કૃપા જીવ પર,જે કર્મની કેડી આપી જાય.
સમયનો સંબંધ મળેલ દેહને અવનીપર,જે અનેક અનુભવ આપી જાય
જન્મ મળતા દેહને ઉંમરનો સાથ મળી જાય,જે સમયના સંગે સચવાય
કુદરતની કૃપા થાય જીવ પર,જે મળેલ દેહને નિર્મળભક્તિએ પ્રેરી જાય
મળેલદેહને માનવતા મળતા,સત્કર્મનો સંગાથમળે જે સન્માન આપીજાય
....મળેલ માનવદેહ એજ પરમાત્માની કૃપા જીવ પર,જે કર્મની કેડી આપી જાય.
માનવદેહને માગણીમળે જીવનમાં,જે કદીક અપેક્ષાનાવાદળ વર્ષાવી જાય
આજકાલને સમજીને જીવતા મળેલદેહને,સમયની સમજણપણ મળી જાય
કર્મ એ વર્તન છે મળેલ દેહનુ અવનીપર,જે વાણીવર્તનથીજ દેખાઈ જાય
એજ રાહછે દેહની અવનીપર,જે જીવને વાણીવર્તન અને કર્મ આપી જાય
....મળેલ માનવદેહ એજ પરમાત્માની કૃપા જીવ પર,જે કર્મની કેડી આપી જાય.
==============================================================
January 25th 2019

જીવની શાન

.             .જીવની શાન

તાઃ૨૫/૧/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળેલ દેહને સંબંધ છે અવનીનો,જે પરમાત્માની કૃપાએ દેહ મળે સમજાય
માનવદેહને કર્મનીકેડી મળે જીવનમાં,દેહને અનેકકર્મનો સંબંધ આપી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને કર્મથી,જે મળેલદેહને સમય સંગે લઈ જાય
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
લીધેલ દેહથી માનવ દેહને પ્રેરણા આપવા,શ્રધ્ધા ભક્તિની રાહે દોરી જાય
સંસારની સંગે જીવન જીવીને ભારતમાં,દુનીયામાં પવિત્ર દેશ બનાવી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જીવને મળેલદેહની માનવતા પ્રસરે,એ પાવનકર્મનીરાહ અનેકને આપી જાય
જીવને આવન જાવનનો સંબંધ કર્મથી,એ અવનીપર દેહ મળતાજ સમજાય
મળેલદેહને સમયનોસંગ અડે ઉંમરથી,શ્રધ્ધારાખી પુંજા કરતા કૃપા મેળવાય
પાવનકર્મની રાહ મળે પવિત્રધરતીપર,જે દુનીયામાં જીવનીશાન વધારી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
==============================================================
« Previous PageNext Page »