March 27th 2011

હરિઃૐ

 

 

 

 

 

 

 

                                  હરિઃૐ

તાઃ૧૩/૩/૨૦૧૧     (નડીયાદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હરિઃૐ,હરિઃૐના સ્મરણ માત્રથી,મનને શાંન્તિ થાય
કૃપા મળતાં પુ.મોટાની,શ્રધ્ધાએજન્મ સફળ સહેવાય
એવા પુજ્ય મોટાને વંદનકરી,હરિઃૐ હરિઃૐ કહેવાય
                         …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
ઉજ્વળ જીવન પામવા કાજે,શ્રધ્ધાએ પ્રભુને ભજાય
મૌન મંદીરનાદ્વાર ખોલતા,જીવને જન્મ સફળદેખાય
માનવતાનીમહેંક પ્રસરાવી,ઉજ્વળ જીવનજીવીગયા
આંગણીચીંધી ભક્તિદીધી,હૈયે પુજ્ય મોટા વસી ગયા
                          …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
કલમનીકૃપા કરી પ્રદીપપર,ભક્તિથી અણસાર દીધો
એકશબ્દની સમજમળી,ને લીટીઓ ઘણી લખીલીધી
આનંદ મનમાં ઘણો થયો,કૃપાએ કલમની કેડી મળી
શરણે રાખી અમોસૌને,દેજો ભક્તિ ભાવની કેડીસાચી
                          …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.

=================================
           પુજ્ય શ્રી મોટાના આશ્રમમાં વર્ષો પછી જવાની તક મળી
જે મારુ અહોભાગ્ય છે.તેઓને આ જન્મે તો કદી ના ભુલાય.મારા લેખન
જગતની શરૂઆત તેઓશ્રીના આ આશ્રમમાં જ તાઃ૧૧/૫/૧૯૭૧ ના 
રોજ કરી હતી.                                                     લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment