May 27th 2017

અદભુતલીલા

.Image result for અવિનાશી
.             .અદભુતલીલા
તાઃ૨૭/૫/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આણી વાણી ના જાણી કોઇએ,જગતમાં સમયથી પકડાઇ જાય
નિર્મળ જીવનની રાહે જીવતા,માનવીને અનંત શાંંન્તિ મળી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
સમયને નાપકડે કોઇ જીવ,સમજીને સંગેરહેતા આણીથી અડકાય
મળેલ સંબંધને પકડીને ચાલતા,જીવનમાં વાણી સમજીને બોલાય
કુદરતની આ અજબ શક્તિ છે,મળેલ દેહને કાયમએ સ્પર્શી જાય
મહેંકપ્રસરે જગતમાં મળેલ દેહની,જે જીવનો જન્મપાવન કરી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
મેં કર્યુ એ સમજણ છે માનવદેહની,જે કર્મની કેડીને અડી જાય
મળેલદેહ એ કર્મના છે બંધન,જે આગમનથી મળતા અનુભવાય
નિર્મળ ભક્તિ એ પવિત્ર રાહ દેહની,જે જીવના વર્તનથી સમજાય
જીવનુ આવનજાવન એદેહ છે,જલાસાંઇ કૃપાએ જીવથીએ છોડાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment