May 20th 2018

માબાપનો દીવસ

.            .માબાપનો દીવસ  

તાઃ૨૦/૫/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મ મળે જીવને અવનીપર,જે માબાપનો સ્નેહાળ પ્રેમ કહેવાય
માનવદેહનો સંબંધ છે જીવને,જે કર્મના બંધનથી મળતો જ જાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
સમયની સંગે ચાલતા સંતાન,જગતમાં કળીયુગની માયામાં ફસાય
જગતમાં પ્રસરતી માયાના સંગે,માબાપને ઘરડાઘરમાં છોડી જાય
મળેલમોહના સ્પર્શથી જીવનમાં,માતાપિતાને ના કોઇ મદદ થાય
દેખાવની દુનીયામાં ફરતા સંતાનથી,ના કદી આશીર્વાદ મેળવાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
પવિત્રભુમી ભારતથી અભિમાનસંગે,પરદેશમાં દેખાવમાં ફસાઈ જાય
મોહમાયાનો સંગ થતા જીવનમાં,હાયબાયના શબ્દનો સંગ મળીજાય
ઉંમરનો સંગ થતા માબાપને સમયઅડતા,દેહનેઅશક્તિ મળતી જાય
ફાધરડે ને મધરડે ના દીવસે દેખાવ કરવા,હોટલમાંજ ખવડાવી જાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment