April 16th 2019

કૃપા કુદરતની

.             .કૃપા કુદરતની   

તાઃ૧૬/૪/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના આગમનને સંબંધ છે કર્મનો,જીવને જન્મમરણથી અનુભવાય
મળેલદેહથી પાવનકર્મનીકેડી પકડાય,જ્યાં કૃપાકુદરતની જીવપર થઈજાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
ભક્તિશ્રધ્ધાનો સંગરાખતા જીવનમાં,પવિત્રપાવન કર્મનો સંગાથ મળી જાય
અદભુતલીલા અવીનાશીની જગતપર,જીવનમાં અનેક પવિત્રરાહે દોરી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે મળેલ દેહને પાવન રાહે જ પ્રેરી જાય
મળેલ કૃપા પરમાત્માની જીવને અવનીપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
કુદરતની અનંતકૃપા છે જગતપર,જે અનેક જીવોને સુખનો સાગર દઈ જાય
અનેકદેહ લઈ પરમાત્મા આવ્યા ભારતમાં,જે મળેલ દેહને મુક્તિ આપી જાય
નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,પવિત્રકર્મનો સંબંધ જીવને આપી જાય
એજ પાવનકૃપા કુદરતની જગતપર,જે પાવનરાહે જીવોને જીવનમાં દોરી જાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment