December 14th 2021
. .શ્રધ્ધાના સંગાથે મળે
તાઃ૧૪/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,સમયની સાથે જીવનમાં લઈ જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મેળવાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સ્પર્શ થાય,જે સમયની સાથે દેહને લઈ જાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધા,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં સમયે શ્રધ્ધારાખી જીવન જીવાય
નામોહમાયાનો સંબંધઅડે જીવને,જે સમય સમજીને ચાલતા દેહથી મેળવાય
પરમાત્માની પ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધરમાં ધુપદીપથી પુંજાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 8th 2021
##
##
. .પવિત્ર રાહમળે
તાઃ૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહથી જન્મ લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરતા,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવને સમયે માનવદેહમળે ધરતીપર,એગતજન્મનાકર્મથી મેળવાય
માનવદેહથી જીવનુ આગમન થાય,જે જીવને પવિત્રરાહે દોરીજાય
પ્રભુ અનેકદેહથી જન્મલઈને પધાર્યા,જે પવિત્રરાહે જીવનેલઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવ પર પાવનકૃપા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવનુ અવનીપરનુ આગમન થતા,મળેલદેહથી કર્મની કેડી મેળવાય
અનેકદેહથી જન્મમળે જીવને,પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ કહેવાય
માનવદેહ એપાવનકૃપા પ્રભુનીજીવપર,જેસમયે પવિત્રકર્મ કરાવીજાય
મળે પરમાત્માનો પ્રેમ દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાની પ્રેરણા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
ૐૐૐ+++++++++++++++++++++++ૐૐૐ++++++++++++++++++++++++ૐૐૐ
December 5th 2021
. .સમયની કૃપા
તાઃ૫/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં જીવને જન્મમળતા માનવદેહ મેળવાય
કર્મની સાંકળથીજ સ્પર્શ થાય જીવને,જે દેહને સમયની સાથેજ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
કુદરતની આપવિત્રકૃપા અવનીપર છે,જે જન્મમળતા જીવના દેહને દેખાય
કર્મનીરાહ એજ સમયની સાંકળ જીવનમાં,એ મળેલદેહને સમયે લઈ જાય
માનવદેહને જીવનમાં ધર્મનો સાથ મળે,જે હિંદુધર્મમાં પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેક દેવદેવીઓથી જન્મ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
જીવને કર્મનોસંબંધ જીવનમાં,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજ મેળવાય
પાવનરાહે જીવતા માનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં નામોહમાયા અડીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં સમયને સમજી ચાલતા અનુભવાય
મળેલદેહના જીવને નાકોઇજ અપેક્ષા રહે,જ્યાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 28th 2021
પવિત્ર દુર્ગામાતાજી
તાઃ૨૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની કૃપાથી,પવિત્ર દેવદેવીઓ જન્મી જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકદેહથી આવી જાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
પરમ શક્તિશાળી દુર્ગામાતા હિંદુ ધર્મમાં,શ્રધ્ધાથી ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહા,સ્મરણ કરી માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળી માતાની ભક્તોને,જે નવરાત્રીમાં નવદેહના દર્શનથાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર નવરાત્રીછે,જેમાં માતાના નવસ્વરૂપને પુજાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે સમજણથી જીવાડી જાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જીવને પાવનરાહે લઈજાય
પવિત્રદેવીઓની કૃપા થઈ હિંદુધર્મથી,જ્યાં અનેકદેહથી માતા જન્મી જાય
માનવદેહને શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપકરી,માતાની પુંજાકરી વંદનકરાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
##############################################################
November 21st 2021
. .પાવન કૃપા,
તાઃ૨૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેખાય
ગતજન્મે મળેલદેહથી કર્મનીકેડી પકડાય,એ આગમન દઈજાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને સમજાય
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન,માનવદેહએ કૃપાકહેવાય
માનવદેહને ધર્મનો સંબંધ છે,જેમાં હિંદુધર્મએ પવિત્રધર્મ થઈજાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલીધો ભારતમાં,જે પાવનકૃપાકહેવાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
જીવને પરમાત્માની કૃપાએ દેહમળે,જે માનવદેહને કર્મ અપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,દેહપર કૃપા થાય
પાવન પરમાત્માની કૃપાએ જીવતા,હિબ્દુધર્મમાં પ્રભુનોપ્રેમ મેળવાય
એ અદભુતલીલા ભારતની ધરતીથી,જે પવિત્રધર્મની પ્રેરણા દઈજાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
*********************************************************
November 15th 2021
**
**
. પવિત્ર સમજણ
તાઃ૧૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,જે સમયની સમજણે લઈ જાય
જીવનમાં અનેકરાહ મળે સમયે,નાકોઇજ દેહથી જીવનમાં કદીદુર રહેવાય
....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પાવનપુંજા કરાય
હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,નાઆશા કે કોઇઅપેક્ષા જીવનમાં કદીરખાય
માનવદેહના જીવને ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનોસંબંધ જીવને મળીજાય
એ કુદરતની પવિત્રકૃપા જગતપર થાય છે,જે જીવને જન્મમરણ આપી જાય
....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય.
અવનીપર જીવનુઆગમન કર્મનાસંબંધે,પ્રાણીપશુજાનવરપક્ષીથી આવી જવાય
માનવદેહ મળેજીવને જે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનમાં કર્મનીકેડીથી દેખાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતથી થયો,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડીજાય
....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય.
==================================================================
November 11th 2021
+++
+++
. .પવિત્ર સંતની કૃપા
તાઃ૧૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને હિંદુધર્મમાં,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મળીજાય
પવિત્રભુમી ભારતદેશની છે જ્યાં ભગવાન,અનેક દેહથી જન્મલઈને પધારી જાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
જગતમાં પવિત્રધરતી ભારતની પ્રભુએકરી,જે મળલદેહને પવિત્રભક્તિ આપીજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી થયેલ કર્મનો,જે જીવનુ જન્મથી આગમન થાય
ધરતીપર અનેક દેહનો સંબંધ જીવને,જગતમાં ના કોઇજ જીવથી કદીય છટકાય
જીવને જન્મમળતા દેહદેખાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી સંગે મનુષ્યનોદેહ કહેવાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
પવિત્રદેહથી પરમાત્માઆવ્યા ધરતીપર,જેમને ભગવાનસંગે પવિત્રસંતથી ઓળખાય
જીવને માનવદેહ મળ્યો વિરપુરમાં,જે પ્રધાન ઠકકરના સંતાન શ્રી જલારામ કહેવાય
મળેલદેહને પવિત્રકરવા જીવનમાં,ભુખ્યાને ભોજનઆપીને કૃપાએ સંતથી ઓળખાય
મળેલદેહની પહેચાન સંતસાંઇબાબાએ કરાવી,શ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમ એક થાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
#####################################################################
November 8th 2021
##
##
. .કૃપાળુ શ્રી ભોલેનાથ
તાઃ૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા,જે ભારતદેશમાં અનેકજન્મ લઈજાય
જીવનેમળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
ભારતની ભુમી પર પવિત્ર ગંગાનદીને,જટાથી હિમાલયથી વહાવી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઈને,ભારતદેહમાં હિંદુધર્મને પ્રસરાવી જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહથી પુંજાથાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં ધુપદીપકરી,પ્રભુનાદેહને આરતી કરીને પુંજા કરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનના શિંવલીંગપર દુધઅર્ચના કરી,શ્રધ્ધાથી પુંજાકરી વંદનથાય
પવિત્રકૃપાળુ પરમાત્માછે હિંદુધર્મમાં,જેમને બમબમભોલે મહાદેવ કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતાથાય
શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરી.શંકર ભગવાનના મંદીરમાં જઈને વંદનકરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
=================================================================
ૐ**ૐ***ૐ***ૐ**ૐ**ૐ**ૐ***ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ***
October 26th 2021
. .મળે પ્રેમ માતાનો
તાઃ૨૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા ભક્તોને મળીજાય
મળેલ માનવદેહપર કૃપા કરવા,ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જન્મલઈ પધારી જાય જેમને વંદન કરાય
જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,પરમાત્માની કૃપાએ માનવદેહ મળે
માનવદેહનાજીવને સમયની સમજણપડે,જે જીવનમાં અનેકપવિત્રકર્મ કરાવીજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા,માતાનો પવિત્રકૃપાએ જીવનમાં પ્રેમ મળતો જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહપર કૃપા કરવા હિંદુધર્મમાં,દેવ અને દેવીયોથી ભારતમાં જન્મ લઈ જાય
અનેક પવિત્ર તહેવારો હિંદુધર્મમાં આવે,જે દુનીયામાં પવિત્ર તહેવારોય ઉજવાય
નવરાત્રીના નવદીવસે ગરબારમતા,દુર્ગામાતાના નવસ્વરૂપને દાંડીયારાસથીપુંજાય
અનેકદેવના પવિત્ર સ્વરૂપ લીધા ભારતમાં,જે સમયનીસાથે ચાલતા વંદન કરાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 24th 2021
. .નિખાલસપ્રેમ મળે
તાઃ૨૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવનમાં સમયને સમજીને ચલાય
પાવનરાહે જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી જીવનમા ભક્તિકરાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલમાનવદેહથી અનુભવથાય
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,માનવદેહ એજીવને સમજણ આપીજાય
અનેક નિરાધારદેહ મળે અવનીપર,જેનએ નાકોઇ પ્રકારની સમજણમેળવાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રભુકૃપાએ ધર્મભક્તિ આપીજાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
કુદરતની પાવનકૃપા અવનીપર મળેલદેહને,જેદેહને સમયે ભક્તિરાહ દઈજાય
પરમાત્માની પાવનકૃપા થઈ ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પ્રભુના માનવદેહના આગમનથીજ,દુનીયામાં પવિત્ર હિંદુ ધર્મનુ પ્રસરણ થાય
હિંદુધર્મમાં પ્રભુનોપ્રેમ મેળવવા,ઘરમાં શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી ભક્તિકરાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
#################################################################