December 5th 2021

સમયની કૃપા

શ્રી કૃષ્ણ કેમ કરતા હતા આટલો બધો પ્રેમ રાધાજીને ? શુ તમે જાણો છો ?? - Laherilala
.            .સમયની કૃપા
 
તાઃ૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં જીવને જન્મમળતા માનવદેહ મેળવાય
કર્મની સાંકળથીજ સ્પર્શ થાય જીવને,જે દેહને સમયની સાથેજ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
કુદરતની આપવિત્રકૃપા અવનીપર છે,જે જન્મમળતા જીવના દેહને દેખાય
કર્મનીરાહ એજ સમયની સાંકળ જીવનમાં,એ મળેલદેહને સમયે લઈ જાય
માનવદેહને જીવનમાં ધર્મનો સાથ મળે,જે હિંદુધર્મમાં પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેક દેવદેવીઓથી જન્મ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
જીવને કર્મનોસંબંધ જીવનમાં,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજ મેળવાય
પાવનરાહે જીવતા માનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં નામોહમાયા અડીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં સમયને સમજી ચાલતા અનુભવાય
મળેલદેહના જીવને નાકોઇજ અપેક્ષા રહે,જ્યાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment