May 29th 2021

. .પ્રેમ પકડવા
તાઃ૨૯/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહ પર પાવનકૃપા પ્રભુની,મળેલ દેહને કર્મથી દેખાય
સત્કર્મનો સાથમળે દેહને,જે શ્રધ્ધાથી પુંજાકરતા પ્રેમ પકડઈ જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની,જીવને મળેલ દેહના કર્મથી સમજાય
પાવનરાહે જીવનજીવતા જીવનમાં,નાકોઇ આફત તકલીફ અડી જાય
મળેલ માનવદેહને સમજણનો સાથમળે,જે દેહને સત્કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમનો સાથ મળે માનવીને,જ્યાં ધુપદીપથી ઘરમાં પુંજન કરાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
ના મોહમાયાકે માગણી જીવનમાં રખાય,એ પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મે થયેલકર્મથી દેહમળે,જે પ્રાણીપશુજાનવર માનવીથી મળી જાય
મળેલ માનવદેહને પાવનકર્મ પકડીજીવતા,દેહથીપ્રભુનો પ્રેમ પકડાઈજાય
એ પવિત્રલીલા પરમાત્માની દુનીયામાં,ભારતમાં જન્મ લઈને જીવી જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
*********************************************************
May 28th 2021
.
.પ્રેમ પકડજે
તાઃ૨૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભાવનાથી જીવન જીવતા,મળેલદેહ પર પ્રભુનો પ્રેમ મળી જાય
જીવનમાં ના કોઇ તકલીફ અડે,કે નાકોઇ મોહમાયા પણ અડી જાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
અનેકકર્મનો સંબંધ દેહને જીવનમાં,જે દેહના સમયની સાથે ચાલી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં સ્પર્શે,કે ના કોઇજ માગણી પણ રહીજાય
પ્રેમથી આશિર્વાદમળે સંતાનને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ પવિત્રજીવનની રાહથી દેખાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
જીવનમાં કળીયુગની માયા આંગણેઆવે,નાઅપેક્ષાએ કાયમ દુર રહેવાય
સમયની પરખ રાખીને જીવતા મળેલ જીવનમાં,પરમાત્માનીજ કૃપા થાય
જે પવિત્રકૃપા પામવા જીવનમાં,માબાપને વંદન કરી આશિર્વાદ મેળવાય
શ્રધ્ધા રાખીને પ્રેમને પકડતાજ જીવનમાં.સુખનો સાગર વહેતો થઈ જાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
###############################################################
May 27th 2021
###
###
. .માનવતાની જ્યોત
તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને સંબંધકર્મનો,નાકદી કોઇજદેહથી છટકાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને મળેલદેહને સમજાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
જીવને મળેલદેહને સમય સાથે ચાલતા,જીવનમાં અનેકકર્મ થઈ જાય
કુદરતની આલીલા અવનીપર,જગતમાં મળેલ જીવને કર્મ આપી જાય
માનવદેહને પ્રેરણા મળે જે પવિત્ર ભાવનાથી,જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવાજ,પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરવા,સત્સંગની સરિતાને પરમાત્મા વહાવીજાય
અજબભક્તિશાળી ભુમી કરવા,ભક્તો શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરી જાય
મોહમાયાનો ના કોઇ સ્પર્શ અડે જીવનમાં,ના કોઇજ અપેક્ષાય રખાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
***********************************************************
May 27th 2021
++
++
.પ્રેમાળ સાંઈ
તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પ્રભુની કૃપા મેળવવા,પવિત્રરાહે જીવતા દેહને વંદન કરાય
માનવદેહપર પવિત્રકૃપા થઈ જીવનમાં,જે શેરડીમાં આવી જીવીજાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
પવિત્રસાથ મળ્યો દ્વારકામાઈનો શેરડીમાં,જે પવિત્રધર્મથી મળી જાય
અલ્લા ઇષ્વરની કૃપા મેળવવા જીવનમાં,શ્રધ્ધાથી પુંજન કરી જીવાય
મળેલદેહને પરમાત્માની કૃપાને મેળવવા, જીવનમાં ધાર્મિક કર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરી એઅવનીપર,હિંદુમુસ્લીમ ધર્મમાં બક્તિરાહ કહેવાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,જે ધર્મકર્મના વર્તનથી મળતોજાય
અનેકદેહનો સંબંધ છે જીવને,એ પશુ પક્ષી પ્રાણી કે મનુષ્યથી દેખાય
પાવનકર્મની રાહ મળે માનવદેહથી,જે શ્રધ્ધાભક્તિસંગે સબુરી પણથાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
===============================================================
May 27th 2021

. .પવિત્ર શ્રધ્ધા
તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા માનવીને,પ્રભુ કૃપાએ ના તકલીફ અડી જાય
મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાએ જીવતા,જીવનમાં શાંંતિમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
પરમ ભક્ત જલારામને પવિત્ર રાહે જીવતા,પાવન પ્રેરણા મળી કૃપાએ
આંગળી ચીંધી જીવનમાં પાવનકર્મની,માબાપથી પણ દુર રહેવાનુ થાય
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જેથી ભુખ્યાને એ ભોજન આપી જાય
માનવદેહને પાવનરાહ મળીસમયે,જે પત્નિવિરબાઇના સાથથી મળીજાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
કુદરતની આ પવિત્રકૃપા મળેલદેહપર,જે અપેક્ષા આશાને દુર રાખી જાય
સમયની સમજીને જીવનમાં ચાલતા,પરમાત્મા પ્રેરણા કરી દેહને દોરીજાય
ભજન અને ભોજનનો સંબંધ જીવનમાં,જે મળેલદેહને સમયથી સ્પર્શીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી ભોજનઆપતા,પ્રભુનીકૃપા જીવનેમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
###############################################################
May 27th 2021
##
##
. .આરાશુર
તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવારો મળે,જે સમયસંગે પુંજન કરાવી જાય
માનવદેહ પર પરમાત્માની કૃપા છે,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરાય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
આરાશુરમાં માતા અંબાજી પ્રેમથી પધાર્યા,જે પવિત્ર તહેવારમાં પુંજાય
પાવાગઢથી ભક્તોનો શ્રધ્ધાપારખી,માતા કાળકા આશિર્વાદ આપીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જ્યાં ભારતીયના આગમને મળીજાય
અનેકદેહથી દુનીયાને પવિત્ર કરી,જે માતાના અનેકદેહની પુંજાય કરાય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોપર,માતા આરાશુરથીઆવી કૃપાકરી જાય
એ ભક્તોની શ્રધ્ધા પવિત્રમાતાપર,જે સમયની સાથે ચાલતા આપી જાય
અનેક દેહથી માતાએ જન્મ લીધા ભારતમાં,જે દેશની પવિત્રતા કહેવાય
સરળ જીવનની રાહમળે માતાના પ્રેમથી,જીવનમાં નાકોઇ અપેક્ષા હોય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
***************************************************************
May 26th 2021
***
.***
.કૃપા મળી ગઈ
તાઃ૨૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહના જીવને સંબંધ કર્મનો,જે ધરતીપર આગમનવિદાયથી દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જે દેહના પાવનકર્મથી કૃપા કરી જાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ સમયસંગે થયેલકર્મથી મેળવાય
માનવદેહ એ પવિત્રકૃપા જીવપર,જે દેહ મળતા સમયને સમજીને ચલાય
મળે માતાનોપ્રેમ દેહને જીવનમાં,એ સંતાનની લાયકાત પુંજાએ મેળવાય
પ્રભુનાપવિત્રદેહની પાવનકૃપા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી વંદન કરાવીજાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
કર્મ એસંબંધ જીવને મળેલ દેહને અવનીપર,સમય સંગે ચાલતા સમજાય
પરમાત્માએ દેહલીધા ભારતદેશમાં,એમાનવદેહને ભક્તિમાર્ગ બતાવીજાય
શ્રધ્ધા ભાવનાથી ઘરમાંજ ધુપદીપ કરી,વંદન કરતા પ્રભુની પુંજન કરાય
માતાના પવિત્ર દેહને વંદન કરતા,મળેલ દેહપર પવિત્રકૃપાની વર્ષા થાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
===============================================================
May 24th 2021
###
###
. .પવિત્ર શક્તિશાળી
તાઃ૨૪/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અજબ શક્તિશાળી પ્રત્યક્ષ દેવ,એ સુર્યદેવથી ઓળખાય
અબજો વષોથી અવનીપર દર્શનથી,દીવસને સવારસાંજ આપીજાય
...એ અદભુતલીલા પરમાત્માની છે,જે સુર્યદેવના આગમન વિદાયથી દેખાય.
જીવને મળેલદેહ અવનીપર,જે ગત જન્મના થયેલ કર્મથી મળી જાય
કુદરતની આ લીલા નિરાળી,જે જગતમાં અનેકરાહે દેહને પ્રેરી જાય
જગતમાં પાવનકૃપાજ સુર્યદેવની,જગતપર જીવોને સમય આપી જાય
સવારના આગમનથી જીવોને પ્રભાત મળૅ,જે સુર્યદેવના દર્શને દેખાય
...એ અદભુતલીલા પરમાત્માની છે,જે સુર્યદેવના આગમન વિદાયથી દેખાય.
જીવને સમયેદેહમળે અવનીપર,એપ્રાણી,પશુ,જાનવર,મનુષ્યથી દેખાય
નાકોઇ જીવની તાકાત છે જગતમાં,પ્રત્યક્ષ સુર્યદેવની કૃપાથી મેળવાય
સવારસાંજ એ પાવનકૃપા શ્રીસુર્યદેવની,જે મળેલદેહને ઉંમરથી સમજાય
પવિત્ર શક્તિશાળી એ દેવછે જેમને,સુર્યઅર્ચના કરી પુંજાથીવંદન કરાય
...એ અદભુતલીલા પરમાત્માની છે,જે સુર્યદેવના આગમન વિદાયથી દેખાય.
#############################################################
May 22nd 2021
***
***
. .પવિત્ર પકડ
તાઃ૨૨/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ નિખાલસ મળે માનવદેહને,જે જીવનમાં સુખસાગર વહાવી જાય
ના માગણી કે મોહ સાથે આશા રહે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
કુદરતની અદભુતલીલા અવનીપર,જીવને જન્મ મળતા દેહથી મેળવાય
મળેલદેહના મનને સમજણ મળે,જે નિખાલસ પ્રેમની પકડથી સમજાય
સમયનો સંબંધ મળેલદેહને,જે બાળપણ,જુવાની અને ધડપણ દઈજાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથી પુંજા કરાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
માનવદેહને સંબંધ મળેલદેહનો,જે જન્મ મળતા કર્મસંગે જીવન જીવાય
કર્મનો સંબંધ એ દેહના ગતજન્મે,મળેલદેહના જીવનમાં સમયે સચવાય
અવનીપરના આગમને દેહમળે,જે પરિવાર સંગે સંબંધીઓ આપી જાય
પવિત્રકૃપા પ્રભુની મળેલદેહ પર,જીવનમાં પવિત્ર નિર્મળપ્રેમ મળી જાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
==============================================================
May 21st 2021
+++
+++
. .પ્રેમનો સાગર
તાઃ૨૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીદગીની સફર છે નિરાળી,જે મળેલદેહને સમયની સાથે સમજાઇ જાય
દોડીને આવે આંગણે જીવનમાં,જે ભારતમાં પવિત્રપ્રેમની ગંગા વહીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
અજબલીલા અવનીપર મળેલદેહને મળે,જે મનુષ્ય પશુ પ્રાણીથી મેળવાય
જીવને સંબંધ કર્મથીમળે જે જન્મ મળે અનુભવાય,એ પાવનકૃપા કહેવાય
સુખદુઃખ એ સમયની કેડી સંગેજ ચાલે,જે જીવને જન્મમરણ આપી જાય
નાકોઇ જીવથી દુરરહેવાય,ભક્તિરાહે જીવતા દેહને પ્રેમનોસાગર મળીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
લાગણી એ નિખાલસ ભાવનાથી થાય,નાદેહને મોહમાયાની જરૂરપણ પડે
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથીજ જીવાય
રાધાકૃષ્ણનો પવિત્ર સંબંધ ગોકુળમાં,ના સમાજનો કદીકોઇ સંબંધ શોધાય
મળેલ દેહને પ્રેમનો સાગર મળે,ના મોહમાયા સંગે કોઇ અપેક્ષા અડીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
#################################################################