February 9th 2021

જય હનુમાન

Image result for જય હનુમાન

.            જય હનુમાન                

તાઃ ૯/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલી બળવાન છે હનુમાન.જે ભારતમાં પવનપુત્ર કહેવાય
માતા અંજનીના એ લાડલાસંતાન,રામસીતાના ભક્તથી ઓળખાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
જયજય હનુમાનના સ્મરણથી,મળેલદેહને કૃપાએ સુખ મળી જાય.
પરમાત્માના દેહથી અયોધ્યામાં જન્મ્યા,જે શ્રી રામથી ઓળખાય
રાજા દશરથના એસંતાન હતા,સંગે સીતાના એ પતિદેવ કહેવાય
સમય આવતા લંકાના રાજા રાવણ,જીવનમાં ખરાબકર્મ કરી જાય 
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
લંકાથી રાવણ અયોધ્યાઆવી.શ્રીરામની પત્નિને ઉઠાવીને લઈ જાય
શ્રી રામની તકલીફમાં મદદ કરવા,બજરંગબલી હનુમાન આવી જાય
ભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,પર્વતપર સંજીવનીને લાવી જાય
સીતામાતાને બચાવવા શ્રી હનુમાન,રાજા રાવણનુ દહનએ કરી જાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
*************************************************************

 

      

  

February 8th 2021

કૈલાસવાસી

Image result for કૈલાશ વાસી

.             કૈલાસ વાસી

તાઃ૮/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી,જે કૈલાસવાસી ભોલેનાથ કહેવાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માની પવિત્રકૃપા થઈજાય
શંકર ભગવાનના દેહથી પધાર્યા,સંગે હિમાલયની પુત્રીજ પત્નિ થાય
એ પાવનકૃપા ભારતપર,જે પવિત્ર માતા પાર્વતીના પતિદેવ થઈજાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
પવિત્ર ગંગાજળ ભારતમાં વહેવડાવી,જેની અર્ચનાથી દેહનીમુક્તિથાય
ભોલેનાથની પાવનકૃપાએ ગંગાનદીને વહાવી,એજ તેમનો પ્રેમકહેવાય
સંસારનૉ સંગાથ લીધો,જે ગણેશ,કાર્તીક ને અશોકસુંદરી સંતાન થાય
પવિત્રસંતાન થયા શ્રીગણેશ,જગતમાં એ ભાગ્ય વિધાતાથી ઓળખાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
*************************************************************

	
February 7th 2021

પ્રેમાળ જીવન

***Image result for પ્રેમાળ જીવન***

.          પ્રેમાળ જીવન                    

તાઃ૭/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે જીવનમાં શાંંતિ આપી જાય
પાવનકર્મની પવિત્રરાહ મળે,એજ પ્રેમાળ જીવન આપી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
મળેલ દેહને સમયનો સંગાથ મળે,એ દેહને અનેકરાહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્મા,અનેક દેહથી ભારતમાં પ્રગટી જાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ધરતી પર દેહ મળતા દેખાય
માનવદેહને પાવનરાહ મળે,જે ભક્તિએ માતાની કૃપા મળી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
કુદરતની આકૃપા નિરાળી જગતપર,એ મળેલદેહથી કર્મકરાવીજાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા મળેલ દેહને,સમયે પવિત્રરાહ મેળવાય
અનેક પવિત્રદેહ માતાએ લીધા,જે નિર્મળ ભાવથી કૃપા કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે કૃપાએ,જે જય ખોડીયારમા કહી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
==========================================================

 

February 5th 2021

જય સંતોષી માતા

 
           .જય સંતોષી માતા 

તાઃ૫/૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનપ્રેમ મળે માતા સંતોષીનો,જે પવિત્રદીવસે વંદન કરાય
જય સંતોષી માતાના સ્મરણથી,જીવ પર પરમકૃપા થઈ જાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
અનંતકૃપાળુ માતા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,એ માતાની કૃપાએ મિળવાય
પવિત્ર સ્વરૂપજ માતાનુ અવનીપર,જે માતા સંતોષી કહેવાય
માતાનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવને અંતે મુક્તિ દઈ જાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,એ જન્મમરણથી સમજાય
અનેકદેહ અવનીપર મળે જીવને,માનવદેહ પ્રભુકૃપાએ મેળવાય
અનેકદેહથી પધાર્યા પરમાત્મા,ભારતનેએ પવિત્રભુમી કરી જાય
પવિત્રદેહ માતાના લીધા,સંગે ભગવાનના દેહથી પણઆવીજાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
*******************************************************
February 4th 2021

શ્રધ્ધા અને સબુરી

Image result for શ્રધ્ધા અને સબુરી

          .શ્રધ્ધા અને સબુરી                

તાઃ૪/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રદેહ લીધો શ્રી શંકર ભગવાને,જે પાથરી ગામમાં જન્મ લઈ જાય
અવનીપરના આગમનથી મનુષ્યને,પાવનરાહે દોરે એસાંઇથી ઓળખાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
સાંઇબાબાના નામથી ઓળખાય જગતમાં,જે શેરડીમાં સ્થાન કરી જાય
પાથરી ગામથી શેરડીમાં આવી ગયાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
અવનીપર પ્રેરણા કરવાજ એ દેહ લીધો,જે હિંદુ મુસ્લીમને પ્રેરતા જાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય,મુસ્લીમમાં સબુરીથી અલ્લાને પુજાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
શ્રધ્ધાથી પુંજન કરતા ૐ શ્રી સાંઇનાથાય નમઃથી દીવો કરી વંદનાથાય
પરમકૃપા મળે સાંઇબાબાની મુસ્લીમધર્મમાં,જ્યાં સબુરી રાખીને જીવાય
પવિત્રશક્તિશાળી દેહલીધો ભારતમાં,જે શંકરભગવાનથી જન્મલઈ જાય
જગતમાં ભારતની ભુમીજ પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
#################################################################
February 3rd 2021

મોહ સંગે માયા

######

.           મોહ સંગે માયા             

તાઃ૩/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની અસરથી જગતમાં,કોઇજ જીવના દેહથી ના છટકાય
પરમકૃપા બજરંગબલી હનુમાનને,જે મોહ સંગે માયા છોડી જાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
અજબલીલા અવિનાશીની જગતમાં,જે સમયનીસાથે ચાલતી જાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,એ જીવને જન્મેજન્મથી મેળવાય
જન્મ મળ્યો માતા અંજનીથી,એ પવિત્રસંતાન હનુમાનજી કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે શ્રીલક્ષ્મણ માટે સંજીવની લાવીજાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
લંકાના રાજા રાવણને મોહ સંગે માયા મળી,જે સીતાને લઈ જાય
શ્રી રામની પત્નીસીતાને પરત લાવવા,હનુમાનજી ઉડીને લંકા જાય
સમયનો સંગાથ મળ્યો રાવણને,જે અભિમાનથી આ કર્મ કરી જાય
પાવનકૃપા થઈ શ્રીરામની હનુમાનપર,જેરાવણની લંકાને બાળી જાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
February 1st 2021

ભજનથી ભક્તિ

જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

.        . ભજનથી ભક્તિ

તાઃ૧/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ ભજનથી ભક્તિ થાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
પવિત્રધર્મ હિંદુછે જગતમાં,જે પરમાત્મા અનેકદેહથી આવી જાય
ભારતની ભુમીને પવિત્ર કરી,જ્યાં માનવદેહથી પાવન કર્મ કરાય
સમયની સાથે ચાલતા દેહને,ભણતર સંગે માનસન્માન મળીજાય
અવનીપરના આગમનને સમજી ચાલતા જ,શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
બાળપણ,જુવાની,ઘડપણ,એ સંબંધદેહનો જે જન્મમરણથી દેખાય
પાવન ભાવનાથી ભક્તિ કરતા,જીવનમાં ના મોહમાયા અડી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે સત્કર્મનો સંગાથ આપી જાય
નિર્મળભાવથી જીવન જીવતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળી જાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
=======================================================
January 30th 2021

મળી માયા

###Std-12-Final 22-12-2017.p65###

.           .મળી માયા 

તાઃ૩૦/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળી માયા દેહને અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
કુદરતની આ લીલા જગતમાં,જે કર્મધર્મનો સંગાથ આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
અવનીપર મળેલદેહને સંગાથ મળે,જે સમયસંગે જીવને સમજાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહમળે,એ ધર્મકર્મથી મેળવાય
મળી માયા જો દેહને જીવનમાં,જે કાયાને અનેકરાહે લઈ જાય
એ જીવને જન્મમરણના બંધનથી,અનેક કર્મનીકેડી આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
નિખાલસપ્રેમ જગતમાં પરમાત્માનો,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે દેહને જે જીવનેસંબંધ આપીજાય,એ પાવનરાહે દેખાય
ના અડે મોહમાયા જીવનમાં,જ્યાં પાવનકૃપા પ્રભુની મળી જાય
જીવને આવનજાવનથી છોડાય,જ્યાં જીવથી મુક્તિમાર્ગ મેળવાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
*******************************************************
January 28th 2021

જલ્દી દોડજે

.             .જલ્દી દોડજે           

તાઃ૨૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવને કર્મની રાહ આપી જાય
સમયનીસાથે ચાલતા રહેવા મળેલદેહથી,નિખાલસ જીવન મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના દેહથી સમજાતી જાય
માનવદેહ એજ કૃપા જીવ પર,જે પાવનરાહે જીવન જીવડાવી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર,એ પશુપક્ષીમાનવદેહથી મળતો જાય
પવિત્રકૃપા મેળવવા ભક્તિરાહ પર,જલ્દી દોડજે મુક્તિરાહ મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
જીવને દેહથી થયેલ કર્મનો સ્પર્શ,એ જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કર્મનો સંબંધ જીવનમાં,ના કોઇજ જીવથી કદી છટકાય
માગણી મોહને પારખી જીવન જીવતા,આફતથી જલ્દી દોડીને છોડાય
અદભુતલીલા અવનીપર પ્રભુની,જગતમાં ના કોઇ જીવથી કદી છ્ટકાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
###########################################################

 

 

 

January 26th 2021

પવિત્ર દેહ

## sawan story read story why lord shiva like sawan 2020 so much– News18 Gujarati##

.           .પવિત્ર દેહ                  

તાઃ૨૬/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
માનવદેહનો જન્મ લઈને પધાર્યા,જે પવિત્ર નામથી ઓળખાય
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,પાવનકૃપા કરવા આવી જાય
માબાપ એજ પવિત્રદેહ છે દુનીયામાં,જે જીવને દેહ આપી જાય
કૃપા કરવા અનેકદેહ લીધા પરમાત્માએ,જે પવિત્રભક્તિ દઈજાય
મળેલ માનવ દેહના જીવને પવિત્રરાહથી,અંતે મુક્તિ મળી જાય
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
જીવને મળેલદેહ એગતજન્મે કરેલકર્મથી,આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે મળેલદેહને,જે પવિત્ર આશિર્વાદથી મળતા થાય
પરમાત્માના લીધેલ દેહને,શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરાય
મળે જીવના દેહને પાવનકૃપા,જે દેહના સત્કર્મના સાથથી દેખાય 
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
**********************************************************

 

« Previous PageNext Page »