June 23rd 2023

પવિત્રપ્રેમ સંતાનનો

 યશોદા જયંતિની આ ખાસ પૂજાથી મળશે તેજસ્વી સંતાન, જાણો તેનું મહત્વ અને મુહૂર્ત- This special worship of Yashoda Jayanti will give you bright children, know its importance and timing
.            પવિત્રપ્રેમ સંતાનનો

તાઃ૨૩/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
મળેલ માનવદેહને આદેશમાં સમયનોસંગાથ મળીજાય,જે માબાપને ખુશ કરી જાય
પરમાત્માની કૃપાએ સંતાનને સમયનીસાથે પ્રેરીજાય,એ સંતાનની સમયે રાહ રખાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
સમયની કેડી પકડતા માબાપને આદેશમાં,ઘરડાઘરમાં રાખીને જીવન જીવાડી જાય
આદેશની હવામાં રહેતા સંતાનને પ્રેરણા મળે,જે માબાપને ઘરથીજ દુર રાખી જાય 
સમયે દરવર્ષે માતા અને પિતાને હેપ્પી મધર ડે,અને સંગે હેપ્પી ફાધરડેથી ઉજવાય
ધરડાધરમાં રહેતા માબાપને સમયનીસાથે ચાલતા,માતાપિતા સંતાનનીરાહ જોઇજાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
આદેશમાં માબાપને દુર રાખવા ઘરડાઘરમાં રખાય,જ્યાં માબાપને સમયે મળી જાય
સંતાનને સમયને સાચવીને જીવન જીવતા,માબાપને દુરરાખીને સમયેજ મળવાજવાય
અદભુતલીલા આદેશની કહેવાય નાકોઇદેહથી દુરરહેવાય,કે નામાબાપને ઘરમાં રખાય
ફાધરડે અને મધરડે એસંતાનની પ્રેરણા કહેવાય,જ્યાં માબાપથી સંતાનનીરાહ જોવાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
######################################################################

 

 

May 24th 2023

માતાજીની પવિત્રકૃપા

 કૂળ દેવ-કૂળ દેવી ને માનતા હોય તો એક વાર જરૂર વાંચો - Gujarat Coverage
            માતાજીની પવિત્રકૃપા 

તાઃ૨૪/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં જીવને મળેલમાનવદેહને ભગવાનની,પવિત્રભક્તિનીકૃપા જેસુખ આપી જાય 
પરમાત્માએ પવિત્રદેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીકૃપામળીજાય 
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
માનવદેહપર પ્રભુકૃપામળે જ્યાં શ્રધ્ધાથી,અંબેમાતાને શ્રીઅંબે શરણં મમઃથીવંદનકરાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ધુપદીપકરી,ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાનેવંદનથાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાએ દેવીઓથી જન્મી જાય,પાવાગઠમાં કાળકામાતાથી જન્મીજાય
પવિત્ર કાળકામાતાને ૐક્રીં કાલિયે નમઃથી,ઘરમાં ધુપદીપકરી માતાજીનીઆરતીકરાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાનનીકૃપાએ,દેવદેવીઓથીજન્મલઈ જીવનામાનવદેહપરકૃપાથાય
પવિત્ર મેલડીમાતા પવિત્ર કૃપાળુ માતાછે,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રજીવનજીવાડીજાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જે વિષ્ણુભગવાનના પત્નિછે,જેમને ધનલક્ષ્મી માતાથી પુંજાય
પવિત્ર શંકરભગવાન એ મહાદેવ પણ કહેવાય,જે માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,પ્રભુ અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મીજાય
શંકરભગવાન અને પત્નિપાર્વતી માતાના,પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાથીપુંજાય
જીવનામળેલદેહને પવિત્રરાહ મળે,એ શ્રી ગણેશનીકૃપામળે જે વિઘ્નહર્તાથી વંદનકરાય
જગતમાં પ્રત્યક્ષદેવ શ્રી સુર્યનારાયણ કહેવાય,જેમને પ્રભાતે ૐહ્રી સુર્યાય નમઃથીપુંજાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
##########################################################################


	
May 9th 2023

પાર્વતીનંદન શ્રીગણેશ

આ મહાશિવરાત્રી પર ભોલેનાથ પ્રસન્ન થઇને વરસાવશે તેમની કૃપા, જાણો તમારી રાશિ તો નથી ને?

             પાર્વતીનંદન શ્રીગણેશ

તાઃ૯/૫/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
હિંદુધર્મમાં આ પવિત્રપરિવાર છે જેમને ભોલેનાથ,સંગે પત્નિ માતા પાર્વતી કહેવાય
અદભુત શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં કહેવાય,જેમના પવિત્રસંતાન શ્રીગણેશથાય
પવિત્રસંતાન ગૌરીનંદન ગજાનનપણકહેવાય,જે વિઘ્નહર્તાઅને ભાગ્યવિધાતાય કહેવાય
અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળેjજેને જીવનમાં ભાગ્યવિધાતા સુખ આપીજાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
જીવનેજન્મથી મળેલમાનવદેહમળે,જેને જીવનમાં વિઘ્નહર્તાશ્રીગણેશની ઘરમાં પંજાથાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રીગણેશની,ઘરમાં ૐ ગં ગણપતયે નમોનમઃથી પુંજાય
પવિત્ર શ્રીગણેશના પરિવારમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી જીવનમાં જીવનસંગીનીથાય
શ્રીગણેશના જીવનમાં પવિત્ર સંતાન જ્ન્મી જાય,જેમને શુભ અને લાભથી ઓળખાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
#######################################################################
March 31st 2023

મળેપ્રેમ માબાપનો


.            મળેપ્રેમ માબાપનો
તાઃ૩૧/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મમળે એ સંતાનથી ઓળખાય,જે માબાપનો પવિત્રપ્રેમ કહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલ કર્મથી,પરિવારમાં જીવને જન્મથી આગમન મળીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે જીવને પ્રભુકૃપાથી સમયનીસાથે લઈજાય
જીવનુ આગમન સમયે જન્મથી મળી જાય,એ જીવને માબાપનાપ્રેમથીજ આગમન થાય
મળેલદેહને ભગવાનનીકૃપાએ ઉંમર મળીજાય,જે બાળપણ જુવાની અને ઘૈડપણકહેવાય
માબાપનો પવિત્ર નિખાલસ પ્રેમ સમયે મળે,એ જીવને સંતાંનથી કુટુંબમાં જન્મી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
જીવનુ સમયેદેહથી આગમનથાય,એ પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં પવિત્રરાહદઈજાય
જગતમાં ભારતદેશથી પરમાત્માની પ્રેરણા મળી જાય,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય 
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભારતદ્શથી,જે જગતમાં પવિત્ર હિંદુધર્મપણ કહેવાય
પવિત્રપ્રેમ મળે માબાપનો પ્રભુકૃપાએ,જે મળેલદેહને સંતાનથી પવિત્રરાહે જીવાડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
**************************************************************************
March 14th 2023

પવિત્રપુત્ર શ્રીગણેશ

   Vastu dosh: શ્રીગણેશ દૂર કરશે ઘરમાં છિપાયેલા વાસ્તુદોષ   
.             પવિત્રપુત્ર શ્રી ગણેશ

તાઃ ૧૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી જીવન જીવાય
નાકોઇ આશા અપેક્ષા અડે માનવદેહને જીવનમા,એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
માતા પાર્વતીના એપવિત્રસંતાન છે,અને પિતા શંકરભગવાનના લાડલા દીકરાકહેવાય
શંકરભગવાનને જીવનમાં ૐ નમઃ શિવાયથી પુંજાય,સંગે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
માતા પાર્વતીની કૃપા મળે જ્યાં આરતી ઉતારાય,સંગે ૐ શ્રી ગણેશાયનમઃથી પુંજાય
પપ્પામમ્મીની પવિત્રકૃપાથી હિંદુધર્મમાં શ્રીગણેશને,માનવદહના ભાગ્યવિધાતાયકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જે ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાન પવિત્રદેવછૅ જે શ્રધ્ધાળુભક્તને,પવિત્ર ભક્તિથી જીવનમાં સુખ આપીજાય
ગૌરીનંદન ગજાનંદને જીવનમાં રિધ્ધીઅનેસિધ્ધી પત્નિ થાય,સંગે શુભઅનેલાભપુત્ર થાય
માબાપના પવિત્ર આશિર્વાદ અને કૃપા મળી,જે ગણપતિની પવિત્રપ્રસંગે પુંજાય કરાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
#######################################################################
March 13th 2023

હર હર ભોલે મહાદેવ

હર હર મહાદેવ 🙏 ન્યુ સ્ટેટસ • ShareChat Photos and Videos
.            હર હર ભોલે મહાદેવ 

તાઃ૧૩/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધા,એ પ્રભુની કૃપાજ કહેવાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી ભારતંંમાં,જેમને હરહર મહાદેવથીય પુંજનકરાય
શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરતાજ,ૐ નમઃ શિવાયથી પ્રભુને વંદન કરાય
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવથીય પુંજાય,જે પવિત્ર હિમાલયની પુત્રી કહેવાય
પવિત્રસંતાન જેગૌરીનંદન ગજાનંદ કહેવાય,જેમને ભાગ્યવિધાતા શ્રીગણેશથીપુંજાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
શ્રધ્ધાથી સોમવારે શંકર ભગવાનની પુંજાકરતા,બમબમભોલે મહાદેવથી વંદનકરાય
ઘરમાં શ્રધ્ધાથી ભોલેનાથને વંદનકરી,પુત્ર શ્રીગણેશને ગૌરીનંદન ગજાનંદથી પુંજાય
શ્રીગણેશને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથીપૂંજાય,તેમનીપત્નિ રિધ્ધીઅનેસિધ્ધીને પુંજાય
પવિત્રસંતાન શ્રીગણેશના કહેવાય,જેમને હિંદુધર્મમાં શુભ અને લાભથી વંદન કરાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
=======================================================================
##*****ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નંમઃ શિવાય*****##
=======================================================================

	
February 27th 2023

કૃપા ભારતદેશપર

 ***જય શિવ પાર્વતી • ShareChat Photos and Videos***
.             કૃપા ભારતદેશપર

તાઃ૨૭/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા ભારતદેશપર જ્યાં અનેક પવિત્રદેહથી,હિંદુધર્મમાં જન્મલઈ આવી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
શ્રી શંકરભગવાન જે પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય,જેમને ૐનમઃશિવાયથીપુંજાય
શિવલીંગપર દુધ અર્ચના કરી ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
હિંદુધર્મમાં સોમવારે ભોલેનાથને પુંજાય,તેમના પવિત્ર સંતાન શ્રીગણેશને મંગળવારેપુંજાય
શ્રીગણેશને ૐગંગણપતયે નમો નમઃથી પુંજાય,પત્નિ રીધ્ધી અને સિધ્ધીનેય વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપાએ અઠવાડિયાના સાત દીવસે,પવિત્રદેવની ઘરમાંપુંજા કરાય
જીવને પરમાત્માની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથીદેહ મળે ભગવાનનીકૃપા મળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાને લીધેલાદેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
##########################################################################


	
February 21st 2023

વિઘ્નહર્તા ભાગ્યવિધાતા

 ***Shubh Savar Ganesh Images ( શુભ સવાર ગણેશ ઈમેજેસ ) - SmitCreation.com***
.           વિઘ્નહર્તા  ભાગ્યવિધાતા

તાઃ૨૧/૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર સંતાન,પિતાશંકર અને માતાપાર્વતીના કહેવાય
પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા થયા
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,નામોહમાયાનીચાદર અડીજાય
જીવને જન્મમળે પરમાત્માથી અવનીપર,જે જીવનમાં કુળ આગળ લઈ જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયેવિઘ્નહર્તા અનેભાગ્વિધાતાને પુંજાય
પવિત્ર માતાપાર્વતીના સંતાનશ્રીગણેશકહેવાય,જેમની પવિત્રકામમાં પુંજાકરાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
મળેલ પરિવારને પવિત્ર પ્રસંગ અને કામમાં,હિંદુધર્મમાં શ્રીગણેશને વંદનકરાય
પવિત્રભગવાન જે શંકરભગવાન અને પવિત્રમાતાપાર્વતીએ હિન્દુધર્મમાંકહેવાય
શ્રીગણેશ એ પ્રથમસતાન બીજા કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં એપવિત્રસંતાન કહેવાય,જે દુઃખહર્તા સુખકર્તાથીઓળખાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
પવિત્ર સંતાન માતાપિતાના થયા,એ જીવનમાંક્રૂપા મળતા ધાર્મીકકામ કરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રસ્ધ્ધારાખીને,શ્રી ગણેશની કૃપાથી પવિત્રકામકરાય
પવિત્ર શંકરભગવાનની અન માતાપાર્વતીકૃપાએ,પત્ની રીધ્ધીસિધ્ધીથીપરણીજાય
શ્રીગણેશને જીવનમાં કુળઆગળ લઈ જવા,સંતાન શુભ અને લાભ જન્મી જાય  
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
##કુળ##################################################################
February 16th 2023

ભોલે ભંડારી મહાદેવ

 મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પર ભૂલ થી પણ ના ચઢાવો આ વસ્તુઓ...
.           ભોલે ભંડારી મહાદેવ

તાઃ૧૬/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પરમકૃપાળુ શક્તિશાળી હિંદુધર્મમાં મહાદેવ,સંગે પવિત્રકૃપાળો ભોલેનાથ કહેવાય
પરમાત્માનાપવિત્રદેહથી ભા  રતદેશમા જન્મલીધો,જે શ્રીશંકરભગવાનથી ઓળખાય
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
જીવને સમયે જગતમાં મળેલ માનવદેહ,એ ભગવાનની પવિત્રકૃપાએજ જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે,જે દેહથી જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકરભગવાનંછે,જે ભારતમા જટાથી ગંગાનદી વહાવીજાય 
જીવનમાં પવિત્રપ્રેમાળ પાર્વતીમાતા પત્નિથયા,જે હિંદુધર્મમાં માતાપાર્વતીથીપુંજાય
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સુખમળે,જ્યાં શ્રધ્ધાથીભગવાનની પુંજાકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનુ અવનીપર જન્મમરણથી આગમનથાય
પવિત્રસંતાન શ્રીગણેશજી થયા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તા કહેવાય
બીજા સંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા અને અંતે દીકરી જન્મી જાય જે પવિત્રકુળથાય 
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
####################################################################
February 6th 2023

પવિત્ર સવાર મળે

 શિવ-પાર્વતી જીના લગ્નની કથા
.            પવિત્ર સવાર મળે
તાઃ૬/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,સમયને સમજાય જે સુર્યદેવની કૃપા કહેવાય
માનવદેહને સુર્યદેવનીકૃપાએ સવાર અને સાંજ મળે,એજ સમયની સાથે લઈજાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય. 
જગતમાં પ્રભુનીકૃપાએ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે ભારતદેશથી દેહને પ્રેરીજાય
ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદ્શમાં જન્મલીધા,એ હિંદુધ્રર્મની પવિત્રરાહ આપૅ 
મળેલ માનવદેહને પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળીજાય
જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમનવિદાયમળી જાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્ર સવાર અને સાંજે સુર્યદેવને વંદનકરાય,જે દેહપર પવિત્રકૃપાથાય
સોમવારે હિંદુધર્મમાં શંકરભગવાનને,ઘરમા ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
ભોલેનાથના પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,મંગળવારે શ્રીગણેશાય નમઃથી પુંજાય
મળેલદેહના જીવપર ભગવાનની પવિત્રકૃપાથાય,જ્યાંશ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
=============================================================================
***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***
#############################################################################

 

« Previous PageNext Page »