February 6th 2023

પવિત્ર સવાર મળે

 શિવ-પાર્વતી જીના લગ્નની કથા
.            પવિત્ર સવાર મળે
તાઃ૬/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,સમયને સમજાય જે સુર્યદેવની કૃપા કહેવાય
માનવદેહને સુર્યદેવનીકૃપાએ સવાર અને સાંજ મળે,એજ સમયની સાથે લઈજાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય. 
જગતમાં પ્રભુનીકૃપાએ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે ભારતદેશથી દેહને પ્રેરીજાય
ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદ્શમાં જન્મલીધા,એ હિંદુધ્રર્મની પવિત્રરાહ આપૅ 
મળેલ માનવદેહને પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળીજાય
જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમનવિદાયમળી જાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્ર સવાર અને સાંજે સુર્યદેવને વંદનકરાય,જે દેહપર પવિત્રકૃપાથાય
સોમવારે હિંદુધર્મમાં શંકરભગવાનને,ઘરમા ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
ભોલેનાથના પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,મંગળવારે શ્રીગણેશાય નમઃથી પુંજાય
મળેલદેહના જીવપર ભગવાનની પવિત્રકૃપાથાય,જ્યાંશ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
=============================================================================
***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***
#############################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment