August 15th 2023

પવિત્ર આઝાદદીન

   Shri Vividhalakshi Vidyamandir Palanpur - ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ને શનિવારે ભારતનો ૭૪મો સ્વતંત્રતા દિવસ છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે આપણે દેશભક્તિની ભાવના વ્યક્ત ...
.            પવિત્ર આઝાદદીન

તાઃ૧૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય 
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦

 

August 15th 2022

આઝાદ દીવસ

 ભારતની આન-બાન-શાન એવા વર્તમાન 'ત્રિરંગા'ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર ઝલક – City Watch News
.               આઝાદ દીવસ

 તાઃ૧૫/૮/૨૦૨૨   (૧૫મી ઓગસ્ટ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જેને ભારતવાસીઓની શક્તિથી આઝાદી મળી જાય
પવિત્ર શક્તિશાળી ભારતીઓ છે,જેમની તાકાતથી અંગ્રેજીઓથીઆઝાદી મેળવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે હિંદુધર્મથી દેહને પવિત્રરાહેલઈજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જે જગતમાં ભારતદેશથી માનવદેહને સમય સમજાય
ભારતદેશ પવિત્રદેશછે જગતમાં,જેને આઝાદીના દીવસે જનગણમનથી સન્માનકરાય
ગુજરાતીઓની અનેક પવિત્રરાહે,દુનીયામાં માનવદેહંથી પવિત્રરાહે મદદ કરતા જાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાકોઇ અપેક્ષાથી જીવન જીવાય
જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,ભારતદેશ માનવદેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશની આઝાદી જગતમાં પવિત્રશાનછે,જે ભારતવાસીઓનુ કર્મથી સન્માન થાય
ધ્વજવંદન કરી આઝાદીનાદીવસે સન્માન કરાય,જે ભારતદેશની જગતમાં શાનકહેવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર,એ દેશમાં માનવદેહથી જન્મમળે એ કૃપાકહેવાય
આઝાદીના પવિત્રદીવસને ભારતવાસીઓથી,વંદેમાતરમ કહીને સલામકરી વંદન કરાય
અનેક પવિત્રકર્મની રાહ પકડીને ચાલતા ભારતીઓનુ,જગતમાંય પ્રેમથી સન્માન કરાય 
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
January 11th 2022

ભારતદેશને સલામ

B.P.Panchal - Blog : જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા .
.            .ભારતદેશને સલામ 
 
તાઃ૧૧/૧/૨૦૨૨  (૨૬મી જાન્યુઆરી) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               (આઝાદ દીન)  

જનગણમન ગાઈને દેશને સલામકરાય,જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
શ્રધ્ધાથી દેશને આઝાદના દીવસે વંદન કરીને,વંદે માતરમ ગીતને ગવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જગતમાં,એ દેવદેવીઓની પુંજાકરી દર્શનકરાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જે અનેકરાહે દેશને પવિત્રરાહે લઈજાય
ધ્વજનેવંદનકરી સલામથી ભારતમાતાકીજય,બોલીને આઝાદદીવસ ઉજવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ભારતમાં,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ભારતની શાન વધારવા નેતા થયા,જેમણે કર્મથી મહેનતકરી જાય
મારો ભારતદેશ હિંદુધર્મથી છે મહાન,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
આઝાદીના પવિત્રદીવસે ભારતના ધ્વજને,સલામ કરીને વંદેમાતરમ બોલાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
################################################################
November 17th 2021

पवित्र भारतदेश

***मेरा देश भारत पर निबंध हिंदी में 120 शब्दों का | Essay on my country india  in hindi 120 words*** 
            .पवित्र भारतदेश

ताः१७/११/२०२१            प्रदीप ब्रह्मभट्ट
जगतमे पवित्रदेश भारत हे,जहां परमात्मा अनेकदेहसे जन्म लई जाय
मळेल मानवदेहने पवित्रराहे चलनेसे,भारतवासीयोकी शान जगतमेंथाय
.....पवित्र मेरा भारतदेश है जहांसे भारतवासीयो,श्रध्धासे कोइभी काम करते है.
ना कोइज अपेक्षा रखते जीवनमें,के नाकोइ मोहमाया कदी अडी जाय
जीवनमें श्रध्धाऔर विश्वाससे कामकरनेसे,परमात्माकी क्रुपामील जाती है
भारतवासीयोकी शान जगतमे वहेती है,जो श्रध्धासे मीले काम करते है
भारतदेशके स्वातंत्रदीनपर जगतमें,जनगणमनसे देशको सलाम करते है
.....पवित्र मेरा भारतदेश है जहांसे भारतवासीयो,श्रध्धासे कोइभी काम करते है
पवित्रक्रुपा परमात्माकी जगतमें भारतदेशपर,येही देशवासीयोकी शान है
भारतदेशके प्रधानमंत्रीओकी शान जगतमे है,जो देशको पवित्र करते है
पवित्रकर्मकी राह पकडके भारतवासीओ,जगतमे देशका सन्मान होताहै
क़्रुपामीली परमात्माकी देशको,जो देशवासीओ मेरा भारतमहान गाते है
.....पवित्र मेरा भारतदेश है जहांसे भारतवासीयो,श्रध्धासे कोइभी काम करते है
################################################################
May 6th 2021

સમયની સમઝણ

Health, Habit | Envyem

.           .સમયની સમઝણ 

તાઃ૬/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

સમય સમજીને ચાલતા મહાત્માગાંધી,ભારતની શાન દુનીયામાં વધારી જાય 
પવિત્રભારતદેશને આઝાદી અપાવી,જે ગુજરાતીઓની પવિત્ર શાન કહેવાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહનો,એ ગતજન્મના કર્મથીજ દેહ મેળવાય
ભારતદેશના ગુજરાતંમાં જન્મ મળેલદેહને,અજબ પવિત્રકર્મથી શાન મળીજાય
મહાત્માગાંધી એસામાજીક સેવા કરતાહતા,જે મોહનલાલ ગાંધીથી ઓળખાય
દેહમળ્યોદેશમાં જેસમયનેસમઝી ચાલતા,દેશને આઝાદીની આંગળીચીધી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતછે,જ્યા પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
મળેલ દેહને અવનીપર સંબંધ કર્મનો,જે જીવના દેહથી સમય સમજીને ચલાય
સ્વતંત્ર ભારતદેશને જનગણમન ગાઈને,દેશને ધ્વજ વંદન કરીને સલામ કરાય
ભારતના ગુજરાતીઓ જગતમાં અનેકરાહે કર્મ કરીને,દેશની શાન વધારી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય. 
##################################################################
 

 

September 25th 2020

મારો પવિત્રદેશ

+++આ 10 વસ્તુઓમાં ભારત આખી દુનિયાથી આગળ છે, વાંચ્યા બાદ તમે પણ ગર્વ અનુભવશો. | Ba Bapuji+++

.              .મારો પવિત્રદેશ
તાઃ૨૫/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અજબશક્તિશાળી દેશ છે દુનીયામાં,જે મારો પવિત્ર ભારતદેશથી ઓળખાય
પવિત્રભુમી અવનીપર એ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળે,જે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
કુદરતની આ લીલા અવનીપર આવી,જે પરમકૃપાએ પાવનભુમી જ કહેવાય
મળે દેહ પ્રભુને ભારતની ધરતીપર,એજ અનેક નામે ભક્તિરાહ આપી જાય
પવિત્રરાહ જીવને મળેલદેહને આપવા,એ ભારતમાં પણ દેહ લઈ જીવી જાય
અનેકનામથી પરમાત્મા ઓળખાય દેશમાં,ના દુનિયામાં બીજોદેશ ઓળખાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળે,જે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
પવિત્ર પર્વત હિમાલય ભારતમાં,જ્યાં શંકરભગવાન પવિત્ર ગંગાને વહાવી જાય
મળેલજીવને સમયે દેહથી મુક્તિ લેવા,પવિત્રગંગા જળથી જીવનેમુક્તિ મળીજાય
અવનીપર ના કોઇ બીજો દેશ છે,કે જ્યાં પરમાત્મા કોઇ દેહ લઈ આવી જાય
પવિત્ર ભારતદેશ મારો અવનીપર,જ્યાં પરમકૃપા પરમાત્માની અનેકદેહથી થાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળેpજે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
 
 



September 6th 2020

દોડી આવજો

++++કોરોનાથી સાજા થયેલા બધામાં એન્ટીબોડી બનતા નથી; લાંબો સમય ટકતા પણ નથી - Sanj Samachar++++

.              . દોડી આવજો 

તાઃ૬/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દોડી આવજો પ્રેમ લઈને હ્યુસ્ટનમાં,ગુજરાતથી વ્હાલા ગુજરાતીઓ
મનને મળશે અનંત શાંંતિ અહીંયાં,સંગે કલમપ્રેમીઓ મળશે અહીં
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
પાવનપ્રેમ એજ સંસ્કારછે ગુજરાતીઓનો,જે મુલાકાતમાં આનંદથાય
આવીને મળે નિખાલસ પ્રેમ પારખીને,એ પરમાત્માની કૃપા કહેવાય
સંસારનો સંબંધ મળે આવેલ ગુજરાતીઓનો,જે કલમથી ભેંટી જાય
પધારો પ્રેમથી ગુજરાતીના ઘેર,જે અનંતપ્રેમનો અનુભવ આપી જાય
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
સાહિત્ય સરીતાની ગંગા વહેવડાવી વર્ષોથી,જે સાહિત્યસરીતા કહેવાય
માતા સરસ્વતીની પાવનકૃપા મળી કલમથી,જે દેહનુ સન્માન કરીજાય
વ્હાલામારા ગુજારાતીઓ અહીં આવીને,મને નિખાલસપ્રેમ આપી જાય
અહીંઆવ્યા ગુજરાતથી અમેરીકન થયા,પણ નાકદી ગુજરાતને ભુલાય
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
===============================================================
August 15th 2020

मेरा भारत है महान

         मेरा भारत देश महान है Mera Bharat Desh Mahaan hai
.              .मेरा भारत है महान  

ताः१५/८/२०२०     (स्वातंत्र दीवस)    प्रदीप ब्रह्मभट्ट  

भारतमेरा पवित्र देश है जगतमे,जीसकी शानभी जगतमे महेंकाती है
प्रेमभावना संगे जीवन हम जीते,जहां परमात्माकी क्रुपा मील जाती है
....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
मळेलदेहकी मानवतामहेंकाई गांधीजीने,जहां सरदार वल्लभभाईदे साथ
निर्मळताके संगसे जवाहरलालभी जीवनजीते,जो शानसे महेनत करतेथे 
मेरा भारत तो पवित्रधरती हे,जहां परमात्माने अनेकदॅहसे पावन कीया
मानवताकी महेंक प्रसरावी भारतमें,जो जगतसे पावनसन्मान मिलता है
....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
पावनधर्मकी केडी मीलती हे देहको,जहा पवित्रभावसे पुंजन करते हे
परमात्माकी क्रुपासे संस्कार मीलता है,जो उज्वळसे जीवन भी देजाये
उज्वळ जीवनकीराहपे चलते मानवको,श्रध्धासे जीवनमे क्रुपा मीलजाय 
येही शान हे पवित्र भुमीकी,जीसे जगतमे भारतका नाम मिल गया हे
.....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  भारत माताकी जय   भारत माताकी जय  भारत माताकी जय
January 25th 2019

આઝાદ દીન

*Image result for આઝાદ દીન*

.            .આઝાદ દીન        

તાઃ૨૫/૧/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ધરતી જગતમાં ભારત છે,જે અનેક જીવોને સન્માન આપી જાય
આઝાદી મળી અંગ્રેજોથી દેશને,એજ ભારતનો આઝાદ દીવસ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
સફળતાનો સહવાસ મળે માનવજીવને,જ્યાં માનવતાને સાચવીને જીવાય
હિંન્દુ ધર્મનુ સન્માન ધરતી પર,જે ધર્મને સાચવી દેશને પવિત્ર કરી જાય
તનમનધર્મને સાચવી પાવનરાહ,મહાત્માગાંધી વલ્લભભાઇપટેલ આપીજાય
નિર્મળજીવન સંગે નાઅપેક્ષા કદી રાખી,જે દેશને જગતમાં ઉત્તમકરી જાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
જનગણમન અધીનાયક સંગે ધ્વજને વંદન કરીને,સ્વતંત્ર દીવસને ઉજવાય
અનેક ધરતીપર રહેતા ભારતીયો સંગે મળીને,ધ્વજનુ એસન્માન કરી જાય
પાવનપ્રેમ પવિત્ર ભારતભુમીને કરતા,કર્મધર્મ સાચવીને જગતમાં જીવીજાય
એજ સન્માન છે દેશનુ અવનીપર,જગતમાં તેને પવિત્ર ભુમી પણ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
**************************************************************
      મારા પવિત્રદેશ ભારતને સ્વાતંત્રદીવસે દુનીયાના દેશોમાં ધ્વજને વંદન કરી 
મુળ ભારતીયો દેશનુ સન્માન કરી દેશભક્તિ ગીત ગાઈ આનંદ અનુભવે છે.તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ દેશ ભક્તોને ભેંટ.
==============================================================
  

January 7th 2019

मेरा भारत महान

.           .मेरा भारत महान    

ताः२६/१/२०१९   (स्वातंत्रदींन)    प्रदीप ब्रह्मभट्ट   

जगमे सुंदर है दो नाम,चाहे भारत कहो या हिंदुस्तान
 येही पवित्रभुमी है जगतमे,अजबशक्तिशाळी मील जाय
   पावनराह देते दुनीयाको,एसे वडाप्रधान भारतके होजाय
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.

वंदे मातरम साथ करते है सलाम भारतदेशको हर साल
   जनगणमन अधीनायक जपके,वंदन करते भारतके संतान
अनोखी राह जगतमें देते,जन्मलेकर भारतीय कहेलाते आज
  परमक्रुपा है परमात्माकी,अनेक देहसे पवित्रदेश कर जाय 
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.

जयहो भारतमाताकी जगतमें,जहां पवित्रशांन्तिसे जीवनजीवाय
  अनंतप्रेमकी गंगा वहे देशमें,जो देहोको अनंतशांंन्ति दे जाय
उजवळ जीवनकीराह पकडके,दुनीयामे भारतकी शान लेजाय
  येही पवित्र शक्तिशाळी देशके,गुजराती वडाप्रधानभी होजाय
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.
=======================================================
    दुनीयामे अजब शक्तिशाळी पवित्रदेश भारतके स्वातंत्रदीन पर ये काव्य 
सप्रेम भेंट      ताः७/१/२०१९
   ली.प्रदीप ब्रह्मभट्ट सहित ह्युस्टनके कलमप्रेमीओसे भारतमाताकी जय.
========================================================
Next Page »