November 3rd 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .શુભલાભ
તાઃ૩/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદ હૈયે થાય,ને જીવનમાં સ્નેહની વર્ષા થાય
શુભલાભનીકેડી મળતાં,દીવાળીની મઝા પણ મળી જાય
. …………………અનંત આનંદ હૈયે થાય.
વર્ષમાં વરસતા પ્રેમને લેવા,આવતા તહેવારો નિરખાય
સરળ જીવનમાં સ્નેહીઓમળતાં,સગાસંબંધીઓ હરખાય
માતા લક્ષ્મીની પુંજા કરતાં,જીવનમાં ધનની વર્ષા થાય
મળી જાય છે માતાની કૃપાએ,એજ સાચી ભક્તિ કહેવાય
. ………………….અનંત આનંદ હૈયે થાય.
શુભ કાર્યો જીવનમાં કરતાં,કૃપાએ લાભ અનંત મેળવાય
સાચીશ્રધ્ધાએ ભક્તિ કરતાં,માતાની અગણિત કૃપાથાય
વીતેલ વર્ષને વિદાય કરતાં,નવા વર્ષનુ આગમન થાય
સુખશાંન્તિ અને સ્નેહ મળે,જે જીવનેરાહ સાચી દઈ જાય
. …………………..અનંત આનંદ હૈયે થાય.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
October 30th 2012
. નિશીતકુમારનો

.
.
.
.
. જન્મદીવસ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવજો વ્હેલા દોડી આજે,નિશીતકુમારનો જન્મદીન ઉજવાય
લાવજો પ્રેમની નિર્મળ હેલી સંગે,કરજો આશીર્વાદનો વરસાદ
. …………………આવજો વ્હેલા દોડી આજે.
પપ્પા મમ્મીને આનંદઅનેરો,સંગે અ.સૌ.દીપલ પણ હરખાય
મળ્યોપ્રેમ મામા મામીનો અંતરથી,નિશીતને હૈયે આનંદ થાય
લાગણી પ્રેમની સરળ કેડી મળતા,ઉજ્વળ જીવન મળી જાય
કુદરતની અજબ લીલા,કે અમદાવાદથી માબાપ આવી જાય
. ………………….આવજો વ્હેલા દોડી આજે.
શ્વેતા કહે મારો લાડલો ભાઇ,ને પ્રદીપ રમાના વ્હાલા જમાઇ
રવિના વ્હાલા બનેવીછે,ને અ.સૌ.હિમાના વ્હાલાએ નણદોઇ
અનંત શાંન્તિ જલાસાંઇ દેજો,એ જ પ્રાર્થના અમારી છે આજ
ઉજ્વળજીવન ને લાંબુ આયુષ્ય,ને મળે જીવનમાં સૌનો સાથ
. …………………..આવજો વ્હેલા દોડી આજે.
***********************************************************
. .અમારા જમાઇ ચીં.નિશીતકુમારનો આજે જન્મદીવસ છે. આ દીવસે
પુંજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કે તેમને તન મન અને
ધનથી શાંન્તિ આપી જીવનમાં સર્વ પળે સાથે રહી ઉજ્વળ અને લાંબુ આયુષ્ય
આપે તે અંતરથી જય શ્રી સ્વામીનારાયણ સહિત પ્રાર્થના.
લી. પ્રદીપ રમા ના જય જલારામ સહિત આશિર્વાદ
અને રવિ,અ.સૌ.હિમાનાજય જલારામ.
============================================
October 24th 2012
.
.
.
.
.
.
.
.
. દશેરા
તાઃ૨૪/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવ દિવસ બાદ,હવે દશેરા આવી જાય
હિન્દુના આ તહેવારે ભક્ત રાવણને,રામ મારી જાય
. ………………….નવરાત્રીના નવ દિવસ બાદ.
ભોલેનાથની ભક્તિ કરીને,શ્રધ્ધાએ કૃપા મેળવીજાય
સાચી ભક્તિ મનથી કરીને,ભોલેનાથને રીઝવી જાય
માગી લીધીતી માયાજગતની,જે સૌને ભડકાવી જાય
અજબશક્તિ મળતાં ભોલેની,અભિમાને એ જીવીજાય
. …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
ઉજ્વળ જીવનમાં રાજા રાવણે,અહંકારની લીધી કેડી
માતા સીતાનું હરણ કરીને,તેણે રામની પરીક્ષા કીધી
અહંકારની કેડીને જોતાં,નારાયણે શ્રીરામનુ રૂપ લીધુ
સંત રાવણનુ દહનકરીને જગતમાં,દશેરાનુ પર્વ દીધુ
. …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
********************************************
October 17th 2012
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .લાલજીનો જન્મદીન
તાઃ૧૭/૧૦/૨૦૧૨ (૧૭/૧૦/૧૯૩૮) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મદીનની રાહ જોતાં,આજે એ આવી ગયો દેખાય
લાલજી મારા વ્હાલા,નામે સુરેશલાલથી ઓળખાય
. ………………….જન્મદીનની રાહ જોતાં.
બહેન અમારી શકુ નિખાલસ,તેમના પાવન કર્મથી દેખાય
બનેવી મારા અવનીએ આવી,બહેનનાએ સંગી બની જાય
આશીર્વાદ અંતરથી આપીને,નિર્મળ રાહ અમને દઈ જાય
પ્રાર્થના જલાસાંઇને કરીએ,સુખશાંન્તિથી વર્ષો જીવી જાય
. ……………………જન્મદીનની રાહ જોતાં.
રેખા સપના વ્હાલી દીકરીઓ,જે સંસ્કારથી જીવી જાય
મળતો પ્રેમ માબાપનો વ્હાલે,સંગે મામામામી હરખાય
સંતાનના સંતાનને નિરખી,લાલજી જીવનમાં ખુશથાય
આશીર્વાદની કેડીનાસંગે,સૌના જીવનઉજ્વળ થઈજાય
. ……………………જન્મદીનની રાહ જોતાં.
Happy Birthday Lalji Happy Birthday Sureshlal
October 16th 2012
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. માડીના ગરબે
તાઃ૧૬/૧૦/૨૦૧૨ (નવરાત્રી પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
નોરતાની નવલી રાત્રીએ,માતાના ગરબે સૌથી ધુમાય
તાલીઓના તાલ સંગે,માડી તારા ગરબાઓ છે ગવાય
. ………………….નોરતાની નવલી રાતે.
એકતાલીએ મા અંબાને વંદન,બીજીએ મા કાળકા પુંજાય
ખોડીયારમાના પારણે ઝુલતા,માતા દુર્ગાનેય વંદન થાય
કૃપા છે અપરંપાર માતાની,જીવને સુખ શાંન્તિ મળી જાય
નવરાત્રીના નવ દીવસે,માડી તારા પ્રેમથી ગરબા ગવાય
. ………………….નોરતાની નવલી રાતે.
રુમઝુમ કરતાં સૌ ભક્તજનો,મા તારા પ્રેમે ગુણલા ગાય
અર્ચનકરતાં માડીચરણે,તને મંજીરેથી તાલ પણ દેવાય
આરતી તારી પ્રેમે કરતાં,જગતમાં માનવી મન હરખાય
સદા શીતળપ્રેમની ગંગા,ઓમાડી તારા ગરબે મળી જાય
. …………………….નોરતાની નવલી રાતે.
માડી તારી પ્રેમની જ્યોતે,મળેલ જન્મ સફળ પણ થાય
દ્રષ્ટિ તારી ભક્તો પર પડતાં,પાવનકર્મ જીવનમાં થાય
ગરબે માડી પ્રેમેઘુમતાં,રુમઝુમ રુમઝુમ કેડી મળી જાય
વિપદાઓ સઘળી ભાગી જતાં,માની કૃપા અઢળક થાય
. …………………….નોરતાની નવલી રાતે.
**************************************************
October 6th 2012
.
.
.
. જન્મદીન પુ. લક્ષ્મીબાનો
તાઃ૬/૧૨/૨૦૧૨ (૬/૧૨/૧૯૩૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલાસાંઇની જ્યોત પકડીને,આવ્યા પુ.લક્ષ્મીબા હ્યુસ્ટન
સરળ જીવનમાં ભક્તિનાસંગે,એ વિરપુર લાવ્યા અહીંયા
. ………………….જલાસાંઇની જ્યોત પકડીને.
વિસંજીભાઇના એ વ્હાલી દીકરી,ને માતા કેસરબેનનુ એ હેત
ભક્તિપ્રેમનો સંગમળ્યો માબાપથી,નામ લક્ષ્મીબા મળ્યુ એક
ઉજ્વળ સોપાનો મળ્યા જીવને, જ્યાં લીધી જીવે ભક્તિની ટેક
જલાસાંઇના મંદીર બનાવ્યા,અનેક જીવોને દીધી ભક્તિ પ્રીત
. ……………………જલાસાંઇની જ્યોત પકડીને.
આજકાલનો તો સંગ દેહને ,ના જીવને દે કોઇ પળે એ સહવાસ
ઓગણીસો તેત્રીસમાં જન્મ્યા,આજે બે હજાર બાર પણ જોવાય
પતિ બેચરદાસનો સંગ અનેરો,અનંત પ્રેમ આજીવન મેળવાય
અદભુતકૃપા જલાસાંઇની થતાં,હજુય વર્ષોવર્ષ સુખેથી જીવાય
. ………………….. જલાસાંઇની જ્યોત પકડીને.
=====================================
. .પુજ્ય લક્ષ્મીબાનો આજે ૭૯મો જન્મદીન છે.સંતપુજ્ય જલારામબાપા અને
સંત પુ.સાંઇબાના વ્હાલા ભક્ત તરીકે અમેરીકામાં પ્રથમ બંન્ને સંતોનું એક મંદીર
હ્યુસ્ટનમાં કરી અનેક ભક્તોને આ સંતોની સેવા કરાવી તક અને શાંન્તિ આપી છે.
આજે તેમના જન્મ દીવસે અમે જલાબાપા અને સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે
તેમને જીવનમાં તનમન અને ધનથી શાંન્તિ આપી જીવને તેમના ચરણમાં રાખે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રમા,રવિ,હિમા,દીપલ અને નિશીતકુમારના જય જલારામ
અને પ્રેમથી Happy Birthday to Lakshamiba.
October 2nd 2012

.
.
.
.
.
.
.
.
.
. જન્મદીન મહાત્મા ગાંધીનો
તાઃ૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો આ ગુજરાતી જેણે જગમાં દીધી જાણ
. હિંમત રાખી હૈયે તેમણે,અંગ્રેજોને દીધી હાર
. એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સાબરમતી ના એ સંત થયા,ને ભારતની આઝાદી ઢાલ
પ્રેમ નિખાલસ મેળવીજીવતા,મળી ગયો ત્યાંસૌનોસાથ
મળેલ જન્મને સાર્થક કરતાં,જગે ગાંધી જયંતી ઉજવાય
વતનપ્રેમનો સંગરાખતાં,જગતમાંગુજરાતીઓ હરખાય
. …………….એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સત્તાધારી સરકારને ભારતમાં,દીધો ગુજરાતીએ પડકાર
સહન કરીને સાથ મેળવતા સંગીનો,ખોલ્યા આઝાદી દ્વાર
રામનામની પવિત્ર કેડીએ જીવીને,ઉજ્વળકીધો અવતાર
એવા મહાત્માઅગાંધીનો આજે,વિશ્વમાં જન્મદીન ઉજવાય
. ……………..એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
*************************************************
September 28th 2012
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. भक्ति आगमन
ताः२७/९/२०१२ प्रदीप ब्रह्मभट्ट
भक्ति भावकी गंगा लेकर आये ह्युस्टन आप
. प्रेम भावना रखके सेवक,दर्शन करते आपके आज
ऐसी भक्ति आपकी अपार,जिसमे प्रेमका भंडार
. ………………. ऐसी भक्ति आपकी अपार.
राधे राधे जपते आये,श्री क्रुष्ण कनैयाके साथ
. व्रुदावनकी कुंजगलीसे,लाये भक्ति प्रेमको आज
मनमंदीरके द्वार खोलके,दिया सब जीवोको प्यार
. सरळ स्नेहसे किर्तन गाके,कर दीया जीवका कल्याण
. ……………….. ऐसी भक्ति आपकी अपार.
श्रध्धा रखके नाम जपनसे,होता है जीवका कल्याण
. मुक्ति राहकी ज्योत मीलनेसे,मिल जाता है प्यार
कुंजबिहारी दर्शन देकर,करते है जीवका सन्मान
. क्रुपाकी केडी मिलनेसे,मीला जाता भक्ति प्रेम अपार
. ………………..ऐसी भक्ति आपकी अपार.
**************************************************************
. .ह्युस्टनमे बांकेबिहारी परिवारके श्री म्रुदल क्रिशनजी महाराज पधारे है
भागवत सप्ताह और भजनकी अलौकिक भक्ति ह्युस्टनके भक्तोको देकर बहोत
पवित्र कार्य किया है उसी समयकी याद की तौर पे ये काव्य सप्रेम अर्पण.
ली.प्रदीप ब्रह्मभट्ट परिवार साथमें हिरेनभाइ परिवार २७/९/२०१२ (ह्युस्टन)
September 25th 2012
. .સંતોનો પ્રેમ
તાઃ૨૫/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમે પધારો સંત આંગણે,ઉજ્વળ કરવા જીવને મળેલ જન્મ
કે.પી.સ્વામીની કૃપાન્યારી,સાચીશ્રધ્ધાએ મળે ભક્તિનો રંગ
. …………………..પ્રેમે પધારો સંત આંગણે.
ભક્તિ સાચી મનથી કરતાં,કૃપા શ્રી સ્વામીનારાયણની થાય
પવિત્ર ભાવના સંગેરહેતાં,આજે સંત અમારે ઘેર આવી જાય
પ્રેમ કે.પી.સ્વામીનો અમો પર,આજે તેમના વર્તનથી દેખાય
આવ્યાં આંગણે પ્રભુ સંગે,એજ અમારી સાચી ભક્તિ કહેવાય
. …………………..પ્રેમે પધારો સંત આંગણે.
પંકજભાઇ પર પ્રેમ સ્વામીનો,ને નિશીતકુમાર પર આશીર્વાદ
જન્મસફળતાની કેડી જોતાં,નીલાબેન ને દીપલ પણ હરખાય
આશીર્વાદ સ્વામીના મળેઅંતરથી,મળેલ જન્મસફળકરીજાય
પ્રેમ સ્નેહને સંગે રાખી સંતો,જીવને અખંડ શાંન્તિ આપી જાય
. ………………………પ્રેમે પધારો સંત આંગણે.
કુદરતની છે અપાર લીલા,જે સાચી પ્રભુ ભક્તિ એજ સહેવાય
માળાકરતાં મનથી પ્રભુની,મળેલ આજીવન નિર્મળ થતુ જાય
શરણું શ્રી સહજાનંદનું લેતાં,માનવતાએ મન મારુય હરખાય
શીતળ સ્નેહી આશીર્વાદસંગે,આ માનવ જન્મસફળ થઈ જાય
. ……………………..પ્રેમે પધારો સંત આંગણે.
મળતાંપ્રેમ સંતોનો પંકજભાઇને,પારેખ પરિવાર ખુબ હરખાય
આવ્યા આજે સંત પ્રેમથી હ્યુસ્ટનમાં,એજ છે જીવની ઓળખાણ
મળે સદા આશીર્વાદ અંતરના,એ અમારી મનોકામના કહેવાય
સાથરાખતાં ભક્તિનોસંગ જીવે,અમારા ઘરના દ્વારપાવન થાય
. ……………………….પ્રેમે પધારો સંત આંગણે.
******************************************************************
. .આજે અમારા દીકરા નિશીતને ઘેર હ્યુસ્ટનના સ્વામીનારાયણ મંદીરના સંત
પુજ્ય શ્રી કે.પી.સ્વામી પધાર્યા છે તે અમારા અહોભાગ્ય કહેવાય. તેઓ અમારે ત્યાં
આવી આ ઘરને પવિત્ર કર્યુ છે.તે માટે તેમનો આભાર અમો સૌ માનીએ છીએ.તેમના
આગમનની યાદ રૂપે આ કાવ્ય તેમને સપ્રેમ અર્પણ કરી વિનંતી કરીએ છીએ કે સદા
અમારા કુટુંબને સદા આશિર્વાદ આપી જીવનુ કલ્યાણ કરે.
લી.પંકજભાઇ પારેખ પરિવાર તરફથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રી સ્વામીનારાયણ.
તાઃ૨૫/૯/૨૦૧૨ હ્યુસ્ટન.
September 19th 2012

.
.
.
.
.
.
.
.
.
. .ગણેશચોથ
તાઃ૧૯/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદનુ નામ સાંભળી,મન મારું ખુબ હરખાય
ગણેશ ચોથનો દીવસ આવતાં,પ્રેમે પગે લગાય
. …………………ગજાનંદનુ નામ સાંભળી.
રીધ્ધી સિધ્ધીના એ દાતા,છે જીવની જીવનદોર
ભોલેનાથના વ્હાલાસંતાન,ને જગતના વિધાતા
માતા પાર્વતીના છે લાડલા,જગતમાં એ પુંજાય
પવિત્ર દ્રષ્ટિ જીવે પડતાં,જન્મ સફળ થઈ જાય
. …………………..ગજાનંદનુ નામ સાંભળી.
મુશક વાહન મેળવી લેતાં,જગે પ્રદક્ષીણા થાય
વંદનપ્રેમે ગણેશને કરતાં,મુક્તિમાર્ગ મળીજાય
સમયને પારખી ચાલતાજ,મોહ માયા છુટી જાય
પરમકૃપાળુની દયા થતા,સુખશાંન્તિ મળી જાય
. ………………………ગજાનંદનુ નામ સાંભળી.
**************************************************