May 16th 2022
. .કલમપ્રેમી માતા
તાઃ૧૬/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમીમાતા સરસ્વતીની,જે કલમ પકડાવી જાય
માતાની પવિત્ર પ્રેરણા મળે દેહને,જે જીવનમાં કલમથી રચના થાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય.
પવિત્રકૃપા મળે માનવદેહને માતાની,જે મળેલદેહના જીવને પ્રેરીજાય
સમયની સાથે માતાની કૃપાએ ચાલતા,કલમથી રચનાઓ થતી જાય
થયેલ રચનાના ચાહકો મળતા,માતાની કૃપાથી ચાહકો ખુશથઈથાય
મળેલમાનવદેહને પ્રેરણામળે જીવનમાં,જે જીવનો જન્મસફળ કરીજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય.
જગતમાં મળેલમાનવદેહને કલાની પ્રેરણા થતા,કલાકાર પણ થઈજાય
પરમકૃપાળુ કલાની માતા સરસ્વતી થયા,જે શ્રધ્ધાળુને પ્રેરણાકરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય,નાતકલીફ અડીજાય
એ પવિત્રકૃપા માનવદેહ પર,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય.
################################################################
May 5th 2022
. .કૃપાળુ પવિત્રમાતા
તાઃ૫/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ગાયત્રીમાતાની કૃપા મળી જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,માતાનીકૃપાએ સુખ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
પ્રભાતે માતાને શ્રધ્ધાથી વંદનકરતા,પાવનકૃપાથી આશિર્વાદ મળીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાભક્તિથી,પુંજન કરી પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને સમજણનો સંગાથ મળતા,ના કોઇ અપેક્ષા કદી અડીજાય
એજ પવિત્રકૃપા માતાની જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
જગતમાં હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટી,જે દેહનેસુખ આપી જાય
પરમાત્માએ અનેક દેવ અને દેવીઓથી જન્મલીધો,એ પવિત્રકર્મ દઈજાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પવિત્ર દેવદેવીઓની આરતી કરાય
જીવના મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
##############################################################
May 5th 2022
. પવિત્રકેડી કલમની
તાઃ૫/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં સમયને નાપકડાય કોઇથી,એ કુદરતની કેડી કહેવાય
પાવનરાહે જીવનજીવવા સમયનીસાથે ચલાય,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ સમયે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
કુદરતની આલીલા અવનીપર જે સમયથી દેખાય,નાકોઇ દેહથી કદી દુર રહેવાય
જગતમાં પવિત્ર કલમની કેડી મળે માનવદેહને,જે પવિત્રમાતાની કૃપાએજ ચલાય
માતાની કૃપાએ અવનીપર કલમનાપેમીઓને,રચનાના વાંચકોને આનંદ આપીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જગતમાં સમયે માનવદેહમળે જીવને,જેને સમયે પ્રભુની કૃપાએ પાવનપ્રેરણા મળે
પકડેલ કલમથી સમયે પવિત્રરચના થઈજાય,જે કલમપ્રેમીઓને આનંદ આપીજાય
અવનીપરના માનવદેહને પ્રભુની કૄપા મળે,જે માતા સરસ્વતીની કૃપાય મળીજાય
માનવજીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રહે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
=========================================================================
May 3rd 2022
##
##
. .લક્ષ્મીમાતા કૃપાળુ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રકૃપાએ જન્મલઈ માનવદેહને પ્રેરણાકરીજાય,જે જીવનો જન્મસફળ કરી જાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી હિંદુધર્મમાં,લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે માનવદેહને,સમયે ધનવર્ષાથી ભક્તોપર કૃપા મળી જાય
હિંદુધર્મમાં પવિત્ર વિષ્ણુભગવાનને જન્મલીધો,જેમના પવિત્રપત્નિલક્ષ્મીમાતા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંબંધ,સંગે માતાનીકૃપાએ ધનનીવર્ષા થઈ જાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અનેકપવિત્રધર્મછે પણહિંદુધર્મએ પવિત્રધર્મ છે,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય એ કૃપાકહેવાય
અદભુતકૃપાળુ લક્ષ્મીમાતા છે જે હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાથી પુંજાએ કૃપા કરી જાય
મળેલદેહને માતાની કૃપાએ જીવનમાં,નાકોઇ આશા કેઅપેક્ષા કદી દેહથી રખાઇજાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
#####################################################################
May 3rd 2022
. .ગૌરીનંદન શ્રીગણેશ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન કહેવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે ભારતદેશને પવિત્રકરી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
માતાપિતાના આશિર્વાદ મળતા,એ ગૌરીનંદન શ્રીગણેશ કહેવાય
અદભુત કૃપાળુ શંકરભગવાન છે,જે જટાથી ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગાનદી ભારતમાં છે,જે માનવદેહને પવિત્રપાણી આપીજાય
માતાપાર્વતી એ હિમાલયની દીકરી,જે ભોલેનાથની પત્નિ થઈજાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધા,દુનીયામાં દેશને પવિત્ર કરી જાય
શ્રીગણેશજી એરિધ્ધીસિધ્ધીના ભાગ્યવિધાતા જે કુળ આગળલઈજાય
પવિત્રસંતાન શુભઅનેલાભ કહેવાય,જે ગણેશજીની શાનવધારી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
############################################################
April 21st 2022
. પવિત્રકૃપા સાંઇની
તાઃ૨૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુ કૃપાએ,ના અપેક્ષા કોઇ અડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,દેહને પવિત્રરાહઆપીજાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
જીવને મળેલદેહને પાવનરાહની પ્રેરણાકરે,એબાબાની પાવનકૃપાકહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીપુંજા કરતા,કૃપાએ જીવનમાંસુખ મળીજાય
પવિત્રસંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમથી ધર્મથી દુરરહેવાય
માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,જે બાબા પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
જગતમાં જીવને દેહ મળે સમયે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળતોજાય
અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાથાય
માનવદેહથી સાંઇબાબાને વ્મ્દનકરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
જીવનમાં આંગણેઆવી કૃપામળે બાબાની,જે મળેલદેહને સુખઆપી જાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
#################################################################
April 11th 2022
. માતાની પાવનકૃપા
તાઃ૧૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ માતા સરસ્વતીની,પાવનકૃપાએ કલમપ્રેમીઓથી કલમને પકડાય
હિંદુધર્મમાં પવિત્રમાતા ભારતમાં જન્મીજાય,જે માનવદેહને પ્રેરણા આપી જાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
શ્રધ્ધારાખીને માતાને વંદન કરતા,માનવદેહથી માતાની પાવનકૃપાય મેળવાય
સમયની સાથેચાલતા કલમપ્રેમીને,માતાની પવિત્રકૃપાએ પવિત્રરચના થઈજાય
અવનીપર જીવને મળેલમાનવદેહ,એ પરમાત્માની પાવનકૃપાએ દેહ મળીજાય
મળેલદેહના જીવને ગતજન્મના દેહનાકર્મથી,ધરતીપર દેહથીઆગમન મેળવાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
પવિત્રપાવનકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જેમનૉકૃપા જે કલમ અને કલાથી દેખાય
અનંતઆનંદમળે જીવનમાં માનવદેહને,જે માતાનીપ્રેરણાએ દેહનેસુખઆપીજાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાન છે,જે ભારતમાં દેવઅનેદેવીઓથી જ્ન્મી જાય
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈજાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
##################################################################
March 28th 2022
. ભોલેનાથ ભગવાન
તાઃ૨૮/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રધરતી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પરમકૃપાળુ શકરભગવાન જન્મ્યા,એમને માતાપાર્વતીના પતિદેવથીય પુંજાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
અજબકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગાનદીને વહાવી જાય
જેમને સોમવારે શિવલીંગપર દુધ અર્ચનાકરી,ૐ નમઃશિવાયથી પુંજન કરાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીહતી,જે સમયે શંકરભગવાનની પત્નિથઈ જાય
પવિત્ર સંતાન થયા જે શ્રીગણેશ,કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથીઓળખાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી ભારતદેશથી,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને મળેલમાનવદેહ,એ જીવના ગતજન્મના કર્મથીજ દેહમળી જાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથીપ્રભુનીપુંજાકરતા,ભગવાનની કૃપાનો અનુભવથાય
શંકરભગવાનને બમબમભોલે મહાદેવ,સંગે શીવભગવાનઅનેપાર્વતીપતિથીપુંજાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ધુપદીપકરી શિવલીંગ પર અર્ચનાકરાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં શંકરભગવાનની પૂંજાકરતા,જીવનમાં પવિત્રકૃપામળીજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ એ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
માનવદેહના જીવનમાં કોઇપણ પ્રસંગને ઉજવતા,શ્રીગણેશની પ્રથમ પુંજા કરાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ
March 22nd 2022
. .પવિત્રકૃપાળુ સંતાન
તાઃ૨૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જેમને ગૌરીનેદન પણ કહેવાય
શંકર ભગવાનના દીકરા સંગે માતા પાર્વતીના,વ્હાલા લાડલાદીકરા થયા
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
શંકરભગવાન એપવિત્ર ભગવાનછે,જે હિંન્દુધર્મમાં ૐનમઃશિવાયથી પુંજાય
શ્રીગણેશ એમાતા પાર્વતીના સંતાન,જેમની શ્રીગણેશાય નમઃથી પુંજાથાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનના,શિવલીંગપર,દુધ અર્ચના કરીને પુંજા કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જે હિંદુધર્મમાં ઘરમાં પુંજાકરીને વંદન કરાય
જીવને મળેલ માનવદેહને પ્રેરણા કરવા,એ જીવના ભાગ્યનાવિધાતા કહેવાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા માનવદેહના જીવનમાં,વિઘ્નહર્તાથી તેમનીપુંજા થાય
શ્રી ગણેશની રીધ્ધી અને સિધ્ધી પત્નિ છે,શુભ અને લાભ એ પુત્ર કહેવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
################################################################
March 20th 2022
. .પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૨૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે પાવનરાહ આપી જાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલતા,માતાનીકૃપાનો અનુભવ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
અજબકૃપાળુમાતા હિંદુધર્મમાં,જે મળેલદેહને કલમનીપવિત્રરાહ આપીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,પરમાત્માનીકૃપાએ સમયસાથે ચલાય
માનવદેહપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે પવિત્રકર્મની રાહ આપીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
પરમકૃપાળુ સરસ્વતીમાતા છે,જે મળેલદેહને કલમ અને કલાનીકેડી મળે
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ સમયસાથેજ દેહને લઈ જાય
માતાની પવિત્રકૃપાજ માનવદેહને,સમયસાથે લઈ જાય જે કર્મ કરાવીજાય
કલાની પવિત્રરાહ છે જગતમાં,જે માનવદેહને સમયે પાવનરાહ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
################################################################