પવિત્રકૃપા સાંઇની
. પવિત્રકૃપા સાંઇની તાઃ૨૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને જીવનમાં પ્રભુ કૃપાએ,ના અપેક્ષા કોઇ અડી જાય હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,દેહને પવિત્રરાહઆપીજાય .....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય. જીવને મળેલદેહને પાવનરાહની પ્રેરણાકરે,એબાબાની પાવનકૃપાકહેવાય શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીપુંજા કરતા,કૃપાએ જીવનમાંસુખ મળીજાય પવિત્રસંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમથી ધર્મથી દુરરહેવાય માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,જે બાબા પવિત્રરાહે પ્રેરણા કરી જાય .....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય. જગતમાં જીવને દેહ મળે સમયે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળતોજાય અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાથાય માનવદેહથી સાંઇબાબાને વ્મ્દનકરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય જીવનમાં આંગણેઆવી કૃપામળે બાબાની,જે મળેલદેહને સુખઆપી જાય .....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય. #################################################################