April 21st 2022

જય શ્રી જલારામ

 12 Jalaram bapa ideas | jalaram bapa, jalaram bapa photo, jay jalaram
.           જય શ્રી જલારામ

તાઃ૨૧/૪/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

વિરપુરગામના પવિત્રસંત શ્રી જલારામ,જે માનવદેહને પવિત્રરાહ દઈ જાય
જગતમાં ભક્તિની પવિત્રરાહ પકડીને,માનવદેહને ભોજનની પ્રેરણાકરીજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પવિત્રરાહે જીવનજીવવા પ્રભુની પાવનકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીભક્તિ કરાય
વિરપુરગામમાં ઠક્કરકુળમાં જન્મલીધો,જેમને જગતમાં સંતજલારામકહેવાય
મળેલદેહના કુળને પવિત્રરાહે લઈજવા,પત્નિ વિરબાઈનો સાથ મળી જાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
પવિત્રકૃપા પ્રભુની ભક્તોનેમળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરાય,જે દેહને પાવનરાહે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવતા જલારામથી,પ્રભુ પત્નિવિરબાઈથી સેવામાગી જાય
અંતે ભગવાન વિરબાઇનેઝંડો ઝોળી આપીને,માનવદેહથી અદ્રશ્ય થઈજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
====================================================================

April 21st 2022

પવિત્રકૃપા સાંઇની

 આખા દિવસમા એકવખત જરૂર થી બોલવા જોઈએ સાંઇબાબા ના આ ૧૧ દિવ્ય વચનો, પૂરી થશે સંતાન પ્રાપ્તિ ની મનોકામના તેમજ દૂર થશે તમામ બાધાઓ... - મોજીલું ...
.           પવિત્રકૃપા સાંઇની

તાઃ૨૧/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને જીવનમાં પ્રભુ કૃપાએ,ના અપેક્ષા કોઇ અડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,દેહને પવિત્રરાહઆપીજાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
જીવને મળેલદેહને પાવનરાહની પ્રેરણાકરે,એબાબાની પાવનકૃપાકહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીપુંજા કરતા,કૃપાએ જીવનમાંસુખ મળીજાય
પવિત્રસંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમથી ધર્મથી દુરરહેવાય
માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,જે બાબા પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
જગતમાં જીવને દેહ મળે સમયે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળતોજાય
અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાથાય
માનવદેહથી સાંઇબાબાને વ્મ્દનકરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
જીવનમાં આંગણેઆવી કૃપામળે બાબાની,જે મળેલદેહને સુખઆપી જાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
#################################################################